1 day ago
ઊંઘ અને હૃદય વચ્ચે છે મજબૂત કનકેશન: ઓછી ઊંઘ હ્રદય માટે કેટલી ખતરનાક છે જાણો
સ્વસ્થ રહેવા માટે સારી ઊંઘ સૌથી જરૂરી છે. જો કોઈ કારણસર તમને એક દિવસ ઊંઘ ન આવે અથવા ઓછી ઊંઘ…
1 day ago
પિકનિક મોંઘી પાડી: નહાતી વખતે ડૂબી જવાથી ત્રણ લોકોના મોત
નાગપુરમાં પિકનિક માટે ગયેલા ત્રણ લોકોના તળાવમાં ડૂબી જવાથી મોત થયા છે. વાસ્તવમાં પરિવારના સભ્યો પિકનિક માટે કુહીના મટકાઝારી વિસ્તારમાં…
1 week ago
રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગમાં 24 લોકોના મોત, મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકો જીવતા બળી ગયા હતા. મૃત્યુઆંક હજુ વધી…
1 week ago
‘હું વિઝા વગર જ પાકિસ્તાન ગયો હતો” પીએમ મોદીએ એક રસપ્રદ કહાની સંભળાવી
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટીવી ચેનલને આપેલ ઇન્ટરવ્યૂમાં અનેક વાતો કહી છે. પોતાના દેશમાં આતંકવાદીઓની ટાર્ગેટેડ કિલિંગ પાછળ ભારતનો હાથ…
2 weeks ago
ચારધામ યાત્રાળુઓ માટે એલર્ટ: મોબાઇલમાં રીલ્સ-વીડિયો નહિ બનાવી શકે
ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. 10 મેના રોજ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ખોલવામાં આવ્યા હતા. 12મી માર્ચે બદ્રીનાથના…
2 weeks ago
અખરોટને પાણીમાં પલાળીને ખાવા જોઈએ, જાણો ઉનાળામાં એક દિવસમાં કેટલા અખરોટ ખાઈ શકાય?
ડ્રાય ફ્રૂટ્સ ખાવાનું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેનાથી શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરી શકાય છે. જો…
3 weeks ago
ગઇકાલે ભારે પવનના કારણે વિશાળ હોર્ડિંગ ધરાશાયી થવાથી 14 લોકોના મોત
સોમવારે મુંબઈમાં તોફાન અને વરસાદ દરમિયાન એક વિશાળ હોર્ડિંગ પડી ગયું હતું. આ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે અને…
3 weeks ago
આ રાશિના લોકોનું ભાગ્ય આજે ચમકશે, વાંચો સોમવારનું રાશિફળ
મેષ-આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. આજે તમે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર નિર્ણય લઈ શકો છો. તમને ધર્મ અને…
3 weeks ago
શું તમને પણ હાથ અને આંગળીઓમાં ભારે દુખાવો થાય છે, આ રોગ હોઈ શકે છે કારણ
શું તમે આંગળીઓ, હથેળીમાં અને ક્યારેક આખા હાથમાં તીવ્ર પીડા અનુભવો છો? ખાસ કરીને જ્યારે તમે કમ્પ્યુટર અથવા લેપટોપ પર…
3 weeks ago
જેલમાંથી બહાર આવ્યા બાદ CM કેજરીવાલનું મોટું નિવેદન, કહ્યું કે મોદી આ વ્યક્તિને PM બનાવવા માંગે છે
જેલમાંથી બહાર આવ્યા બાદ સીએમ કેજરીવાલે ભાજપ અને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમારી પાર્ટી અને…
3 weeks ago
જેલમાંથી બહાર આવ્યા બાદ કેજરીવાલે આપી પહેલી પ્રતિક્રિયા, જાણો શું કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં માત્ર એટલું જ કહ્યું કે જનતા ન્યાય કરશે.…
3 weeks ago
‘જીવતા તો શું મૃત્યુ પછી પણ મને જમીનમાં દાટી નહીં શકે’, PM મોદીએ આવું કેમ કહ્યું જાણો
લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર ખૂબ જ મહત્વપૂર્ણ રાજ્ય છે. લોકસભાની કુલ 48 બેઠકો છે જે દિલ્હીમાં સત્તામાં આવવા…