3 hours ago

    કોંગ્રેસમાંથી છ વર્ષ માટે સસ્પેન્ડ થયા બાદ નિલેશ કુંભાણીએ વિડીયો શેર કરી કર્યા મોટા ખુલાસાઓ

    સુરતની હાઇપ્રોફાઇલ બેઠક પર કોંગ્રેસ ઉમેદવારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસને હરાવી દીધી હોવાના લીધે નિલેશ કુંભાણીને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં…
    6 hours ago

    વડોદરામાં ટ્રક અને આઈસર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, એક નું મોત, 30 થી વધુ ઈજાગ્રસ્ત

    રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
    10 hours ago

    સુરત : પાટીદાર આંદોલનકારી અને પૂર્વ આપ નેતા અલ્પેશ કથીરીયા અને ધાર્મિક હવે ભાજપમાં જોડાશે

    પાટીદાર અનામત સંઘર્ષ સમિતિમાં હાર્દિક પટેલ સાથે સૌથી મોટા ચહેરા તરીકે અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાને લઈને મોટા સમાચાર સામે…
    14 hours ago

    જૂનાગઢમાં આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલીયાએ જાહેર સભામાં ભાજપને લઈને આપ્યું મોટું નિવેદન

    જૂનાગઢ લોકસભામાં ચૂંટણીને લઈને જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં લોકસભા ઉમેદવાર હીરા જોટવા અને ગોપાલ ઈટાલિયાની સભા યોજવામાં…
    14 hours ago

    પુરૂષોતમ રૂપાલાના વિરોધમાં ભાવનગરનું આ ગામ રહ્યું સજ્જડ બંધ

    રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા…
    1 day ago

    ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મોટું નિવેદન

    રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા…
    1 day ago

    વસ્ત્રાપુરમાં પથ્થરમારા મામલામાં મોટા સમાચાર, PI ગોવિંદ ભરવાડ સામે નોંધાઈ ફરિયાદ

    અમદાવાદ ના વસ્ત્રાપુરમાં બુધવાર રાત્રીના એટલે ગઈકાલ રાત્રીના ભરવાડ વાસમાં જૂથ અથડામણ ની ઘટના સર્જાઈ હતી. જેમાં એક જ કોમના બે…
    1 day ago

    પૂનમ માડમની રેલીમાં રાજપૂત સમાજના યુવાનોએ ભાજપનો કર્યો વિરોધ

    રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં…
    2 days ago

    અમદાવાદના વસ્ત્રાપુરમાં મંદિરની પત્રિકામાં નામ છપાવવાના વિવાદમાં જૂથ અથડામણમાં એક વૃદ્ધાનું મોત, સાત ઈજાગ્રસ્ત

    અમદાવાદ ના વસ્ત્રાપુરમાં મંદિરના જીર્ણોદ્ધાર માં પત્રિકામાં નામ છપાવવા બાબત માં બે જૂથ વચ્ચે અથડામણનો મામલો સામે આવ્યો છે. આ…
    2 days ago

    ક્ષત્રિય આગેવાન કરણસિંહ ચાવડાએ ક્ષત્રિય સમાજના આંદોલન પાર્ટ-૨ ને લઈને કરી મોટી જાહેરાત

    રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદનને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા…
    2 days ago

    રાજકોટમાં યુવાન પોલીસ કોન્સ્ટેબલે ૧૦માં માળેથી છલાંગ લગાવી આપઘાત કર્યો, પરિવાર આઘાતમાં

    રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજકોટમાં વધુ એક આપઘાતનો મામલો સામે આવ્યો છે. રાજકોટમાં ફરજ બજાવનાર…
    2 days ago

    મોટા સમાચાર : પ્રિયંકા ગાંધી આ દિવસે પ્રચાર માટે આવશે ગુજરાત

    લોકસભાની ચુંટણી જાહેર થતાં જ ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. જ્યારે ગુજરાતમાં 7 મી…