12 hours ago

    AAP નેતા રાજુ કરપડાએ આપ્યું રાજીનામું, કારણ ગોપાલ ઈટાલીયા?

    રાજ્યની રાજનીતિમાં એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો છે. આમ આદમી પાર્ટી ના ખેડૂત સંગઠનના પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ પાર્ટીના તમામ…
    3 days ago

    એક રાશિમાં 5 ગ્રહોનો મહાસંયોગ, આ બધી રાશિઓના જીવનમાં હલચલ મચાવશે

    આ વર્ષની 23 ફેબ્રુઆરીએ, હિંમત અને બહાદુરીનો ગ્રહ મંગળ, શનિની રાશિ કુંભમાં પ્રવેશ કરશે. આ ગોચર ઘણા લોકો માટે નવી…
    4 days ago

    હું ભૂત બનીને તારી પાસેથી 7 વર્ષનો હિસાબ લઈશ, કહીને યુવકે જીવન ટુંકાવ્યું

    રાજકોટમાં કેવડાવાડી વિસ્તારમાં રહેતા અને રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 40 વર્ષીય અમિતભાઈ અરવિંદભાઈ તન્નાએ વ્યાજખોરોની હેરાનગતિથી કંટાળી ઝેરી દવા…
    5 days ago

    હુમલા કેસમાં જયરાજ આહિરના જામીન મંજૂર,જેલ બહાર આવશે

    બગદાણામાં બનેલી હિંસક ઘટના અને નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં છેલ્લા બે અઠવાડિયાથી જેલમાં રહેલા જયરાજ આહિર સહિત તમામ…
    5 days ago

    ગુજરાત યુનિ.ના ગેસ્ટ હાઉસમાં 21 વર્ષીય વિદ્યાર્થિનીએ જીવન ટુંકાવ્યું

    ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા ગેસ્ટ હાઉસમાં એક વિદ્યાર્થિનીએ ગળા-ફાંસો ખાઈ આપ-ઘાત કર્યો હોવાની કરુણ ઘટના સામે આવી છે. NSS કેમ્પમાં…
    5 days ago

    23 ફેબ્રુઆરીએ ધનશક્તિ રાજયોગ રચાશે, આ રાશિઓનું ભાગ્ય ચમકશે

    જ્યોતિષશાસ્ત્રમાં, જ્યારે બે પ્રભાવશાળી ગ્રહો એક સાથે આવે છે, ત્યારે તેમનો પ્રભાવ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 23 ફેબ્રુઆરીએ મંગળ કુંભ…
    6 days ago

    બે દિવસ બાદ પુત્રએ Canada થી આવી માતાના અંતિમ સંસ્કાર કર્યા

    સુરતના વરાછા વિસ્તારમાં 1 ફેબ્રુઆરીના રોજ એક પાટીદાર પરિણીતાએ ઝેરી દવા પી લઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ…
    6 days ago

    સરકાર હસ્તક વહીવટ છતાં સેવન્થ ડે સ્કૂલમાં ફરી બબાલ,ધોરણ 7ના સ્ટુડન્ટના શર્ટ પર બ્લેડ મારી

    અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી એક વખત ગંભીર વિવાદમાં આવી છે. શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થી પર ત્રણ વિદ્યાર્થીઓએ…
    6 days ago

    Vitamin D deficiency: પાંચમાંથી ચાર ભારતીયોમાં વિટામિન ડીની ઉણપ છે, ડોકટરે કારણ જણાવ્યું

    ભારતમાં મોટાભાગના લોકો પ્રોટીનયુક્ત ખોરાક પર વધારે ધ્યાન આપે છે, પરંતુ જરૂરી વિટામિન્સ (essential vitamins)ને ઘણી વખત અવગણી દેવામાં આવે…
    6 days ago

    શુક્ર ગ્રહ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે, આ 3 રાશિઓનું ભાગ્ય બદલાશે

    જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને માત્ર સંપત્તિ અને સમૃદ્ધિનો જ નહીં, પણ પ્રેમ, સુંદરતા, કલા, સંબંધો અને આરામનો પણ કારક માનવામાં આવે…
    6 days ago

    અંગદાન પહેલા જ સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું મોત

    સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું છે. પરિવાર દ્વારા અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હોવા છતાં, અચાનક હાર્ટ…
    1 week ago

    સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણી બ્રેઇન ડેડ જાહેર

    1 ફેબ્રુઆરીના રોજ રવિવારે સુરત શહેરના રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી બિલ્ડર તુષાર ઘેલાણીએ પોતાના નિવાસસ્થાને લાયસન્સવાળી રિવોલ્વરથી 9 એમએમની ગોળી…