Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
કોણ છે કોંગ્રેસ નેતા પંખુડી પાઠક? નાત જાતની દીવાલ તોડીને બની અનિલ યાદવની બીજી પત્ની
યુપીની રાજનીતિમાં પંખુડી પાઠક એક જાણીતું નામ બની ગયું છે અને મોટી વાત એ છે કે પંખુડી પાઠક વિદ્યાર્થી રાજનીતિથી…
Read More » -
ભાજપના જ કાર્યકર્તાએ મોંઘવારી વધી એટલે પૂર્વમંત્રીની કારને લગાવી દીધી આગ
દેશમાં ભાજપ સરકારમાં દિવસે ને દિવસે મોંઘવારી આસમાને પહોંચી રહી છે અને એ પણ આવા કોરોના મહામારી જેવા સમયમાં લોકો…
Read More » -
ખેડા: ચૂંટણીઓના ભણકારા વચ્ચે કોંગ્રેસના પૂર્વ MLA દારૂની મહેફીલ માણતા ઝડપાયા, પોલીસે કરી અટકાયત
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઈ છે અને દરેક પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ તેમના પક્ષને જીતાડવા…
Read More » -
શું નરેશ પટેલ અને અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં જોડાશે ? ગુજરાતનું રાજકારણ ગરમાયું, જાણો વધુ વિગતે,
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે,એક દિવસ અગાઉ કોંગ્રેસના ચાર ધારાસભ્યો પાટીદાર આંદોલનના નેતા અલ્પેશ કથીરિયાની…
Read More » -
વેબસીરીઝ ‘મસ્તરામ’ થી લોકોને પોતાના દીવાના બનાવનાર રાની ચેટર્જીની કોંગ્રેસમાં એન્ટ્રી
યુપી વિધાનસભાની ચૂંટણીને લઈને પડઘમ વાગી ચુક્યા છે. એવામાં આજે કોંગ્રેસ પાર્ટી થી મોટા સમાચાર સામે આવ્યા છે. છેલ્લા થોડા…
Read More » -
આમ આદમી પાર્ટીને લાગ્યો વધુ એક ઝટકો, વધુ એક નેતા ભાજપમાં જોડાયા
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે. ભાજપ દ્વારા એક બાદ એક આમ આદમી પાર્ટીના મોટા…
Read More » -
લ્યો બોલો ! રાજકોટમાં જ વિજય રુપાણીને સાઇડમાં કર્યા ? ફરી એકવાર ભાજપના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી…
તમને પણ ખબર હશે કે કોઈપણ પ્રસંગ પહેલા આપણે પત્રિકા છપાવી છીએ,અને ઘરના મોટા લોકોના નામ લખીએ છીએ,પણ આ પત્રિકામાં…
Read More » -
ફિલ્મી હીરોને પણ ટક્કર મારે છે અપર્ણા યાદવના પતિ, લાઇફસ્ટાઇલ જોઈને ચોંકી જશો
તમને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીના સંરક્ષક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી રહેલ મુલાયમ સિંહ યાદવે પોતાના જીવનમાં બે લગ્ન કર્યા…
Read More » -
કોંગ્રેસે કહ્યું કે ગુજરાતમાં 5 દિવસની રજા જાહેર કરીને કડક નીયમો લાગુ કરવા જોઈએ, તો જ કોરોના અટકશે
ગુજરાતમાં કોરોના ના કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાકાળ ના સૌથી વધુ ૨૪૫૦૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં…
Read More » -
ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ બુઝાવવામાં આવશે, કોંગ્રેસે કહ્યું કે ‘દુઃખની વાત છે કે, આપણા બહાદુર જવાનો માટે જે અમર જ્યોતિ સળગતી હતી તે બુઝાઈ જશે’
આજે ઈન્ડિયા ગેટ અને અમર જવાન જ્યોતિ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે, જેના પર સતત પ્રતિક્રિયા મળી રહી…
Read More »