Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટે યોજી પત્રકાર પરિષદ
20 જૂનના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથની અમદાવાદમાં 146ની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા…
Read More » -
જૂનાગઢના આ ગામમાં સરકારી તંત્ર ના પહોંચતા સરપંચે પોતાના ખર્ચે કરી લોકોની મદદ
બિપોરજોય ચક્રવાતને પગલે તંત્ર દ્વારા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હજુ પણ બિપોરજોય વાવઝોડાની…
Read More » -
વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનો તાગ મેળવવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
ગુરુવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ‘બિપોરજોય’ વાવાઝોડું ટકરાયા પછી શુક્રવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા સીધા સ્ટેટ…
Read More » -
ભુજ હાઇવે પર પેટ્રોલપંપની હાલત જુઓ: એક હજારથી વધુ ગામોમાં વીજળી ઠપ્પ, હજુ પણ 80-90 કિમીની ગતિથી પવન ફૂંકાય છે
ચક્રવાત ‘બિપરજોય’ ગુરુવારે ગુજરાતના દરિયાકાંઠે લેન્ડફોલ કર્યું હોવાથી તેની ગંભીર અસરો થઈ છે.સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદના કારણે અસંખ્ય…
Read More » -
‘બિપોરજોય’ વાવાઝોડા બાદ હવે ચોમાસું કેવું રહેશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
બિપોરજોય વાવાઝોડું ટકરાતા અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી…
Read More » -
બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરતે ફરી એકવાર મહેકાવી માનવતા
બિપોરજોય ચક્રવાત વચ્ચે સુરત ખાતેથી વધુ એક અંગદાન કરાવવામાં આવ્યું છે. સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા 42 વર્ષની ઉંમરના દયાનંદ…
Read More » -
આફતમાં આવસર? ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટમાં પોતાના ફોટો છપાવ્યા
વાવાઝોડું બિપરજોયે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક લેન્ડફોલ કર્યો હતો. એ પછી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી.…
Read More » -
વાવાઝોડાની વચ્ચે મોડીરાત્રે બચાવ કામગીરી કરી રહેલ ગૃહમંત્રી હર્ષ સંઘવીના ચારેકોર વખાણ થઈ રહ્યા છે, જુઓ વિડીયો
ગઈકાલે રાજ્યમાં ત્રાટકેલા વાવાઝોડાથી ઘણા લોકો પ્રભાવિત થયા છે, બિપરજોય તોફાન ત્રાટકે તે પહેલા દરિયાકાંઠાના ઘણા ગામોને ખાલી કરાવવામાં આવ્યા…
Read More » -
બિપોરજોય ચક્રવાતના કારણે ઠેર ઠેર વૃક્ષો અને વિજપોલ થયા ધરાશાયી
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ગત રોજ રાત્રીના સમયે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું…
Read More » -
ચક્રવાત બિપરજોયે ગુજરાતમાં તબાહી મચાવી, બે લોકોના મોત, 22 ઘાયલ, 23 પશુઓના મોત
ચક્રવાત બિપરજોયે ગુરુવારે સાંજે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં લેન્ડફોલ કર્યું હતું, જેના કારણે પવનની ઝડપ 115-120 કિમી પ્રતિ કલાકથી વધુ હતી…
Read More »