- Gujarat
Parul University માં વિદ્યાર્થીઓનો વિરોધ: પાયાની સુવિધાઓ મુદ્દે ઉઠ્યો અવાજ, પારુલ યુનીવર્સીટીના સંચાલકો દબાવે છે વિદ્યાર્થીઓની રજૂઆત?
વડોદરાની પારુલ યુનિવર્સિટી (Parul University) માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલની પાયાની સુવિધાઓ અને યુનિવર્સિટી મેનેજમેન્ટની કામગીરી અંગે ગંભીર આક્ષેપો કર્યા…
Read More » - Gujarat
અમદાવાદમાં મેયરને જોતા જ 3 દિવસથી પાણીમાં રહેલા લોકોનો બાટલો ફાટ્યો
અમદાવાદમાં 23 જુલાઈએ પડેલા અતિભારે વરસાદ બાદ બોપલ, ઘુમા અને શેલા વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે. ભારે વરસાદને ત્રણ…
Read More » - India
‘વિદ્યાર્થીઓને મારવાનો આદેશ કોણે આપ્યો, પેલેટ ગનનો ઉપયોગ કરવાની મંજુરી કોણે આપી? રાહુલ ગાંધીએ અમિત શાહને પત્ર લખ્યો
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 20 જુલાઈના રોજ દિલ્હીમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કથિત લાઠીચાર્જ અને બળપ્રયોગ અંગે કેન્દ્રીય…
Read More » - Gujarat
કેનેડામાં કાર અકસ્માતમાં અમદાવાદના કોમ્પ્યુટર એન્જિનિયરનું મોત
અમદાવાદના 22 વર્ષીય કોમ્પ્યુટર એન્જિનિયર ભીષ્મ રાજ્યગુરુનું કેનેડામાં માર્ગ અકસ્માતમાં કરુણ મોત થયું છે. 18 જુલાઈની રાત્રે કેનેડાના સાસ્કાચેવાન હાઈવે-11…
Read More » - Delhi
પેપર લીક વિરુદ્ધ કાલે નવું બિલ આવી શકે છે, 10 વર્ષની જેલ અને 10 કરોડ સુધીના દંડની જોગવાઈ
કેન્દ્ર સરકાર પેપર લીક સામે વધુ કડક કાર્યવાહી કરવા માટે **પબ્લિક એક્ઝામિનેશન્સ (પ્રિવેન્શન ઓફ અનફેર મીન્સ) એક્ટ, 2024**માં મહત્વના સુધારા…
Read More » - Delhi
મોદીએ રાતે 12 વાગ્યે વીડિયો મેસેજ જાહેર કરીને કહ્યું, પેપર લીક પર કડક નિર્ણય લેવાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાત્રે વિદ્યાર્થીઓને સંબોધીને વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પેપર લીક…
Read More » - Gujarat
અમદાવાદમાં વરસાદે ભુક્કા બોલાવ્યા, 2010 નો રેકોર્ડ તોડ્યો
અમદાવાદમાં અતિભારે વરસાદે જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જ્યારે અનેક બંગલાઓ અને…
Read More » - Astrology
રાહુ-કેતુ ગોચર 5 રાશિઓ માટે સૌભાગ્ય લાવશે, જેનાથી ધન અને સમૃદ્ધિ આવશે
વૈદિક જ્યોતિષમાં, છાયા ગ્રહ રાહુ અને કેતુની ગતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. 2026 ના છેલ્લા મહિના, 5 ડિસેમ્બરના…
Read More » - Astrology
27 જુલાઈથી શનિ પોતાનો માર્ગ બદલી નાખશે, આ 5 રાશિઓ મુશ્કેલ સમયનો સામનો કરશે
વૈદિક જ્યોતિષમાં, શનિદેવને ન્યાયના દેવતા અને કર્મના દાતા માનવામાં આવે છે. તેઓ વ્યક્તિઓને તેમના કાર્યોના આધારે શુભ કે અશુભ પરિણામો…
Read More » - Gujarat
3 જિલ્લામાં રેડ એલર્ટ અને 11માં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં 22 જુલાઈએ 150થી વધુ તાલુકાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યા બાદ આજે 23 જુલાઈએ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી…
Read More »