Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
સી.આર.પાટીલના આદેશને પગલે સુરતમાં વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટ બનાવવાની શરૂઆત
ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં બિપોરજોય ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડું ટકરાયા પછી મોટો વિનાશ સર્જાઈ શકે તેવી…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે બિપોરજોય વાવાઝોડાને લઈને કરી મોટી આગાહી, રાજ્યમાં આટલા દિવસ રહેશે વરસાદી માહોલ
અરબ સાગરમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ દ્વારા રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું છે. હાલમાં બિપરજોય વાવાઝોડું જખૌથી 290 કિલોમીટર દૂર…
Read More » -
સ્કાયમેટે બિપોરજોય વાવાઝોડાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી
ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાના ખતરા વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સ્કાયમેટ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી…
Read More » -
ચક્રવાત બિપરજોય ગુજરાતના દરિયાકાંઠા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, આગામી 24 કલાકમાં લેન્ડફોલ કરશે
cyclone biparjoy: અરબી સમુદ્રમાં ઉદભવેલું ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના કચ્છ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. તે આગામી 24 કલાકમાં…
Read More » -
બિપરજોય ની અસરથી દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદઃ મુંબઈ-ભુજ-રાજકોટમાં 7ના મોત, ગુજરાતના 7 જિલ્લામાંથી 30 હજાર લોકોનું સ્થળાંતર
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત બિપરજોય(biparjoy) ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડું 15મી જૂને બપોરે કચ્છ જિલ્લાના જખૌ બંદર…
Read More » -
બિપોરજોય વાવાઝોડાના ખતરાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર જનતાને કરી આ અપીલ
અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ બિપરજોય ચક્રવાત ઝડપથી ગુજરાત તરફ આવતું જોવા મળી રહ્યું છે. તેને લઈને સતત જાણકારી સામે આવી રહી…
Read More » -
બિપોરજોય વાવાઝોડાને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર, જાણીને ખુશ થઈ જશો….
ગુજરાત પર બિપોરજોય વવાવાઝોડાનું સંકટ ઘેરાયેલું છે. એવામાં વાવાઝોડાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડું ગુજરાતથી…
Read More » -
બિપરજોય જેવા ચક્રવાત શા માટે અત્યંત ગંભીર પરિસ્થિતિનું સર્જન કરે છે, તેમના વારંવાર આવવાનું કારણ શું છે જાણો,
સમગ્ર દેશમાં બિપરજોય ચક્રવાતની ચર્ચા છે. ગુજરાતમાં પણ આ ચક્રવાતનો સામનો કરવા માટે સરકારે કડક વ્યવસ્થા કરી છે. ગુજરાતમાં અત્યાર…
Read More » -
આફતના સમયે દ્વારકાધીશ મંદિર પર 2 ધજા કેમ ફરકાવવામાં આવે છે? વાંચો સમગ્ર અહેવાલ
જ્યારે જ્યારે પણ ગુજરાત પર આફત કે મુશ્કેલી આવે ત્યારે ત્યારે જગતના નાથ દ્વારકાધીશના મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવીને સુરક્ષાની…
Read More » -
બિપોરજોય ચક્રવાતની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્રએ ગીરના સિંહોને સલામત સ્થળે ખસેડયા
અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ બિપરજોય ચક્રવાત ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ સતત આગળ વધી રહ્યું હોવાના કારણે તેની અસર ગુજરાત, ગોવા,કેરળ,મહારાષ્ટ્ર,…
Read More »