Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
હર્ષ સંઘવીનો હુંકાર, સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે છે તેની ખેર નથી….
ગુજરાતના ગૃહરાજ્યના મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના દ્વારા એક…
Read More » -
બાગેશ્વર બાબાના દિવ્ય દરબારમાં સી.આર પાટીલ રહી શકે છે હાજર
બાગેશ્વર બાબા આગામી મહિને ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારથી બાગેશ્વર બાબાના દિવ…
Read More » -
ચીકુનો ઠળિયો ગળામાં ફસાતા દોઢ વર્ષના માસૂમ બાળકનું મોત
સુરત શહેરથી આશ્ચર્યચકિત કરનારી ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, દોઢ વર્ષીય બાળકનું રમતા-રમતા ચીકુ નું બીજ ગળી જવાના લીધે મુત્યુ નીપજ્યું…
Read More » -
પ્રેમીએ છેલ્લી મુલાકાતનું કહીને પરિણીતા સાથે રસ્તા વચ્ચે જ કર્યું આ કામ
અમદાવાદ શહેરમાં એક બાળકનું અપહરણ થયાની જાણ થતાં જ પોલીસે ગંભીરતા દાખવીને ગણતરીના કલાકોમાં જ અપહરણ કરનારની ધરપકડ કરીને બાળકને…
Read More » -
પાકિસ્તાનની જેલમાંથી છૂટીને ઘરે પરત ફરેલ માછીમાર યુવકે જણાવી પોતાની આપવીતી
ગુજરાતના માછીમારો માછીમારી કરવા જાય ત્યારે ઘણી વખત પાકિસ્તાન સરહદ પર તેમની ધરપકડ કરી લેવામાં આવતી હોય છે. ત્યારે આવો…
Read More » -
ભાવનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થી સાથે થયેલા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય બાદ વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવો
ભાવનગર ની મેડિકલ કોલેજથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોલેજમાં વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયાનો મામલો સામે આવ્યો…
Read More » -
જૂનાગઢમાં આખલાની ઝપેટમાં આવેલ વૃદ્ધાને બચાવવા જતા ચારથી પાંચ લોકો થયા ઈજાગ્રસ્ત
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો…
Read More » -
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
અમદાવાદ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે અમદાવાદ શહેરમાં…
Read More » -
ગુજરાતના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, શિક્ષણમંત્રીએ કરીએ મોટી જાહેરાત
ગુજરાતમાં શિક્ષકોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય…
Read More »
