Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
અંગદાન પહેલા જ સુરતના બિલ્ડર તુષાર ઘેલાણીનું મોત
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીનું અવસાન થયું છે. પરિવાર દ્વારા અંગદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હોવા છતાં, અચાનક હાર્ટ…
Read More » -
દીકરીઓની છેડતીમાં કાયદો પણ કુદાવી દઈશું, વગર FIRએ શિક્ષા, ભાજપના ધારાસભ્ય આક્રમક થયા
સુરતમાં 1 ફેબ્રુઆરીના રોજ સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા 68મો સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન…
Read More » -
સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘેલાણીએ ગોળી મારી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, 4 દિવસ બાદ દીકરીના લગ્ન
સુરત શહેરના રિયલ એસ્ટેટ જગતમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના અગ્રણી બિલ્ડર અને Ghelani Group ના માલિક…
Read More » -
પુત્ર જયરાજની ધરપકડ બાદ માયાભાઇનો એક વીડિયો વાયરલ, જાણો શું કહી રહ્યા છે વિડીયોમાં
ભાવનગર જિલ્લાના બગદાણાના પૂર્વ સરપંચ અને કોળી સમાજના અગ્રણી નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલાના કેસથી સમગ્ર વિસ્તાર અને સમાજમાં…
Read More » -
સુરતમાં બુલેટ ટ્રેન બ્રિજના ચાલુ કામમાં દુર્ઘટના, પિતા-પુત્રીનાં મોત
સુરત નજીકના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં સાંજના સમયે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન બુલેટ ટ્રેન…
Read More » -
નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં માયાભાઈના પુત્ર જયરાજ આહીરની ધરપકડ
નવનીત બાલધિયા પર થયેલા ચકચારી હુમલા કેસમાં SITની તપાસ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગઈ છે. શરૂઆતથી જ જેમના પર ગંભીર…
Read More » -
શક્તિસિંહ ગોહિલના મૃતક ભત્રીજા યશરાજસિંહ સામે અંતે હત્યાનો ગુનો નોંધાયો
કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ ગોહિલ અને તેમની પત્નીના અકાળ મોતના મામલે હવે મોટો વળાંક આવ્યો છે. આ કેસમાં…
Read More » -
શક્તિસિંહના ભત્રીજા અને વહુનું મોતનું રહસ્ય ઘેરાયું: અકસ્માતે છૂટેલી ગોળી સીધી માથામાં કેવી રીતે વાગી?
અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરીની મોડી રાત્રે બનેલી દંપતીની કરુણ મોતની ઘટનાને લઈને પોલીસે તપાસ…
Read More » -
રીબડા અમિત ખૂંટ આપઘાત કેસમાં રાજદીપસિંહ જાડેજાના જામીન મંજૂર
ગોંડલના ચર્ચિત અમિત ખૂંટ આપઘાત કેસમાં મુખ્ય આરોપી રાજદીપસિંહ જાડેજાને ગોંડલ કોર્ટ તરફથી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ આદેશ…
Read More » -
સુરતમાં નશામાં ધુત સો. મીડિયા ઇન્ફ્લુએન્સરે બે બાઇકસવારને ઉડાવ્યા
સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં ગઈ રાત્રે એક ગંભીર અને ચકચાર મચાવતી અકસ્માતની ઘટના બની છે. ઇન્સ્ટાગ્રામ પર 7 લાખથી…
Read More »