India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
સોશ્યિલ મીડિયા પર હિંદુ વિરોધી પોસ્ટ પોસ્ટ કરનારને પોલીસે પકડ્યા
છત્તીસગઢના ન્યુરા પાસેના સિનોધા ગામના એક સગીર છોકરાએ સોશિયલ મીડિયા પર હિંદુ વિરોધી પોસ્ટ કરી હતી. જેના કારણે રોષે ભરાયેલા…
Read More » -
રામલલાના દર્શન કરવા હનુમાનજી આવ્યા, ગર્ભગૃહની અંદર વાનરને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા
અસંખ્ય રામ ભક્તોની રાહ પૂરી થઈ છે. અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની ગયું છે અને રામલલાના દર્શન કરવા લાખો ભક્તો…
Read More » -
રણબીર કપૂર અને આલિયા ભટ્ટે ભીડ વચ્ચે લાઈનમાં ઉભા રહીને કર્યા રામ લલ્લાના દર્શન, વીડિયો થયો વાયરલ
ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરીએ તેમના મૂળ સ્થાને પાછા ફર્યા છે. આ સાથે દેશવાસીઓનું વર્ષો જૂનું સપનું પણ પૂરું થયું…
Read More » -
મુંબઈમાં શોભાયાત્રા પર પથ્થરમારો થયા બાદ ધમકી આપતો વીડિયો થયો વાયરલ “શું મુંબઇને યુપી સમજી રહ્યા છો”
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈને અડીને આવેલા મીરા રોડ વિસ્તારના નયાનગરમાં રવિવારે રાત્રે બે સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી. આ ઘટના બાદ…
Read More » -
ભગવાન શ્રીરામ ની મૂર્તિની જે તસવીર વાઈરલ થઈ તે સાચી છે કે ફેક? જાણો મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે શું કહ્યું
રામ મંદિરમાં રામલલાના અભિષેકની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન ગઈકાલે રામલલાની કાળા રંગની પ્રતિમાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ…
Read More » -
અયોધ્યામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી રહી છે, દરરોજ દાનપેટીમાં કેટલું દાન આવે છે જાણો
22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવા જઈ રહ્યો છે. આ વિધિને લઈને રામ ભક્તોમાં આનંદનો માહોલ છે. તે…
Read More » -
અયોધ્યામાં રામભક્તો પર ગોળીબાર નહીં થાય – CM યોગી આદિત્યનાથ
રામ નગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની દિવસ-રાત તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રસંગે દેશની તમામ હસ્તીઓ અયોધ્યામાં…
Read More » -
સાઉદી અરેબિયામાંથી 4 કિલો સોનું લાવ્યા પણ એવી જગ્યાએ છુપાવ્યું હતું કે..
ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) એ મંગળવારે મુંબઈ એરપોર્ટ પર 2.58 કરોડ રૂપિયાની કિંમતનું 4 કિલો દાણચોરીનું સોનું(Gold) જપ્ત કર્યું…
Read More » -
ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ ઓપરેટરને કારણ બતાવો નોટિસ, કારણ પણ ગજબ છે, જુઓ વિડીયો
એવિએશન સેફ્ટી મોનિટરિંગ બોડી BCAS એ રવિવારે એરલાઈન કંપની ઈન્ડિગો અને મુંબઈ એરપોર્ટ ઓપરેટર MIALને કારણ બતાવો નોટિસ જારી કરી…
Read More » -
ભગવાન રામને કેમ વેશ બદલીને મળ્યા હતા બજરંગબલી? જાણો પહેલીવાર કયા અને કેમ મળ્યા હતા
ભગવાન રામનો વનવાસ ખૂબ જ પીડાદાયક હતો. માતા સીતાના અપહરણ પછી ભગવાન રામ તેમના ભાઈ લક્ષ્મણ સાથે તેમની શોધમાં જંગલોમાં…
Read More »