Vadodara
-
વડોદરાની ખાનગી ઓનીરો લાઇફકેર કંપનીના પ્લાન્ટમાં થયો બ્લાસ્ટ, ત્રણ કામદારોનાં મોત
વડોદરાની એક ખાનગી કંપનીમાં બ્લાસ્ટ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પાદરાના એકલબારા ગામ પાસે આવેલી ઓનીરો કંપનીમાં બ્લાસ્ટ થતાં ભાગદોડ…
Read More » -
વડોદરાના શાળા સંચાલકો દુર્ધટના બાદ પણ ન શીખ્યા, પ્રવાસમાં ગયેલા બાળકો દરિયાકાંઠે મસ્તી કરતાં નજરે ચડ્યા
વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ…
Read More » -
સુરસાગર તળાવમાં કંપનીએ સહેલાણીઓને સેફ્ટી જેકેટ વગર બોટિંગ કરાવતા વડોદરા મ્યુનિ. કમિશનરે બોટિંગનો કોન્ટ્રાક્ટ કર્યો રદ
વડોદારા શહેરના હરણી મોટનાથ તળાવ હોડી દુર્ઘટના બાદ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર…
Read More » -
ઉત્તરાયણ ચાલી ગઈ હોવા છતાં વડોદરામાં પતંગની દોરીથી બાઈક ચાલક યુવાનનું ગળું કપાયું
ઉત્તરાયણને ગયાને પંદર દિવસ પસાર થઈ ગયા હોવા છતાં શહેરમાં કેટલાંક લોકો દ્વારા ધારદાર દોરીનો ઉપયોગ કરીને પતંગો ચગાવવામાં આવી…
Read More » -
વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે મહાનગરપાલિકાની સખ્ત કાર્યવાહી, 81 દુકાનો સીલ કરાઇ
વડોદરા શહેરથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના કેટલાક વિસ્તારોમાં ખાણીપીણીના વિક્રેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા સખ્ત…
Read More » -
વડોદરા હરણી દુર્ઘટના કેસમાં DEO દ્વારા શાળા સંચાલકોને બચાવવાનો કરાયો પ્રયાસ, હજુ સુધી નથી કરાઈ કોઈ કાર્યવાહી
વડોદરામાં હરણી તળાવ દુર્ઘટના કેસને લઈને સતત નવી-નવી જાણકારી સામે આવી રહી છે. તેની સાથે આ દુર્ઘટનામાં શાળા સંચાલકોને બચાવવાનો…
Read More » -
વડોદરા હરણી બોટકાંડ દુર્ઘટનાને લઈને થયો મોટો ખુલાસો, આરોપીએ લેક્ઝોનના સંચાલનનું નામ જાહેર કર્યું….
વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ…
Read More » -
બોટ દુર્ઘટના મામલે આવ્યા મોટા સમાચાર, સ્કૂલ સંચાલકોએ કરી હતી આ મોટી ભૂલ
વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં ૧૭ લોકોનાં કરુણ મોત નિપજ્યા હતા. આ મામલામાં 18 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં…
Read More » -
વડોદરા : ડભોઈના નારીયા ગામમાં મકાનની છત ધરાશાઈ થતા ત્રણ દટાયા, એકનું મોત
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનની છત તૂટતા ત્રણ વ્યક્તિ દટાયા હોવાનું સામે આવ્યું છે. મકાનની એકાએક છત તૂટતા…
Read More » -
શાળાઓને સખ્ત સૂચના : મંજૂરી વિના કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરી શકશે નહીં
વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં 14 લોકોના જીવ ગુમાવ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા 18 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા આરોપીઓને…
Read More »