Bjp
-
નાગરિકતા કાનૂન ના વિરોધમાં દેશની 22 મોટી યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ વિરોધ કરવા રસ્તા પર ઉતર્યા
નાગરિકતા સુધારણા કાયદા નો વિરોધ ઓછો થવાનું નામ નથી લઇ રહ્યો. દેશભરના 22 યુનિવર્સીટી કેમ્પસમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે.…
Read More » -
પ્રિયંકા ગાંધીએ ઈન્ડિયા ગેટથી મોદી સરકાર પર પ્રહાર કર્યા, કહ્યું – તાનાશાહી નહીં ચાલે
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે ઇન્ડિયા ગેટ પર ધરણા માટે બેઠા હતા.પ્રિયંકા ગાંધી જામિયા મીલીયા ઇસ્લામીયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર પોલીસ…
Read More » -
ઉન્નાવ રેપ કેસ મામલે ફોટો ફેંસલોઃ ભાજપના MLA કુલદીપ સેંગર દોષી સાબિત, કાલે સજા પર થશે ચર્ચા
ઉન્નાઓ બળાત્કાર કેસમાં દિલ્હીની તીસ હજારી કોર્ટે ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષી ઠેરવ્યા છે. કોર્ટે સહ આરોપી મહિલા શશી સિંહને નિર્દોષ…
Read More » -
બળાત્કારના નિવેદન પર રાહુલ ગાંધીએ કહ્યું, હું માફી નહીં માંગુ… મારી પાસે મોદીની વિડીયો ક્લિપ પણ છે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયા નિવેદન પર લોકસભામાં હોબાળો થયો છે. ભાજપની મહિલા સાંસદોએ રાહુલ ગાંધીને માફી માંગવા…
Read More » -
ઊંઝા લક્ષચંડી યજ્ઞ: અમિત શાહ આવશે તો પાટીદાર સમાજના યુવાનો બેફામ વિરોધ કરશે એ નક્કી..
આગામી ૧૮ થી ૨૬ જાન્યુઆરી ઊંઝા ઉમિયા સંસ્થાન ખાતે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું છે અને…
Read More » -
રાજ્યસભામાં ભાજપના સાંસદોને રાઉતે કહ્યું, જે સ્કૂલમાં તમે ભણો છો ત્યાંના અમે હેડમાસ્ટર છીએ
રાજ્યસભામાં નાગરિકતા સુધારા બિલ અંગે ચર્ચા કરતી વખતે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે આજે દેશના ઘણા ભાગોમાં બિલનો વિરોધ…
Read More » -
વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાતા મેવાણીએ ખરાખરી સંભળાવી અને કહ્યું, રૂપાણી સાહેબ આ મેવાણી છે, માફી આજે પણ નહીં કાલે પણ નહી”
ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્રનો પ્રારંભ થયો છે પણ આક્રમકઃ ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ને તમામ ત્રણ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા…
Read More » -
કોંગ્રેસ આક્રમકઃ મૂડમાં : નેતાઓ પર વોટર કેનનથી પાણીનો મારો, અમિત ચાવડાના કપડાં ફાટ્યા, નેતાઓની અટકાયત પણ કરવામાં આવી
કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી પણ થોડે આગળ જતા જ કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો અને…
Read More » -
કોંગ્રેસની વિધાનસભા કૂચ: કોંગ્રેસના મોટા નેતાઓ પહોંચ્યા ગાંધીનગર, 1500 થી વધુ પોલીસ જવાનો તૈનાત
આજથી વિધાનસભામાં શિયાળુ સત્ર શરુ થશે જેમાં પરીક્ષામાં ગેરરીતિ, ખેડૂતોઅને અનેક મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ છે.કોંગ્રેસ દ્વારા બહારથી પણ…
Read More » -
ઉદ્ધવ ઠાકરે સરકારે 169 મતથી બહુમત સાબિત કર્યું, ભાજપને રેલો આવતા 105 MLAએ વિધાનસભામાંથી ચાલતી પકડી
મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત સાબિત કરવાનું હતું તેમાં કાઉન્ટીંગમાં 169 સભ્યોએ ઉદ્ધવ સરકાર માટે મત આપીને બહુમત…
Read More »