Congress
-
કોંગ્રેસે કહ્યું કે ગુજરાતમાં 5 દિવસની રજા જાહેર કરીને કડક નીયમો લાગુ કરવા જોઈએ, તો જ કોરોના અટકશે
ગુજરાતમાં કોરોના ના કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાકાળ ના સૌથી વધુ ૨૪૫૦૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં…
Read More » -
ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિ બુઝાવવામાં આવશે, કોંગ્રેસે કહ્યું કે ‘દુઃખની વાત છે કે, આપણા બહાદુર જવાનો માટે જે અમર જ્યોતિ સળગતી હતી તે બુઝાઈ જશે’
આજે ઈન્ડિયા ગેટ અને અમર જવાન જ્યોતિ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે, જેના પર સતત પ્રતિક્રિયા મળી રહી…
Read More » -
જાણો કોણ છે આ સુંદર દેખાતી 26 વર્ષની યુવતી અર્ચના? જેમને કોંગ્રેસે ટિકિટ આપીને રાજકારણમાં ઉતારી
યુપીમાં ચૂંટણીની તારીખો ની જાહેરાત કરવામાં આવી છે. યુપીમાં 10 ફેબ્રુઆરીથી ચૂંટણી છે.આ માટે સાત તબક્કામાં મતદાન થશે. આ માટે…
Read More » -
સોનુ સૂદની બહેન માલવિકા કોંગ્રેસમાં જોડાઈ, આ સીટ પરથી ચૂંટણી લડી શકે છે
અભિનેતા અને સમાજસેવી સોનુ સૂદની બહેન માલવિકા સૂદ સોમવારે અહીં કોંગ્રેસમાં જોડાઈ હતી. આ અવસર પર કોંગ્રેસ પંજાબ યુનિટના અધ્યક્ષ…
Read More » -
નવા વર્ષના સંકલ્પ પર રાહુલ ગાંધીએ કહ્યું કે સત્ય, ન્યાય માટે જે કરવું પડશે તે કરીશું
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ નવા વર્ષ નિમિત્તે પ્રતિજ્ઞા લીધી છે કે સત્ય, ન્યાય અને જાહેર અધિકારો માટે જે પણ કરવું…
Read More » -
મહેસાણા કોંગ્રેસના નેતાએ વોટ્સએપ ગ્રુપમાં અશ્લીલ વિડીયો મુક્યો, ગ્રુપમાં જગદીશ ઠાકોર અને મહિલાઓ પણ હતી
મહેસાણા શહેર કોંગ્રેસના એક નેતાએ કોંગ્રેસના વોટ્સએપ ગ્રૃપમાં અશ્લીલ વીડિયો મૂકી દીધો હતો જેનાથી હડકંપ મચી ગયો હતો. આ ગ્રૃપમાં…
Read More » -
કોંગ્રેસે ભાજપ સરકાર પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું આ કારણે ગુજરાતમાં ફેલાયો કોરોના
દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને ગુજરાત તે રાજ્યોમાં શામેલ છે જ્યાં કોરોના ના કેસ બેકાબુ રીતે વધી…
Read More » -
સરકારે તો કઈ ના કર્યું પણ મજૂરોની વહારે આવ્યો વિપક્ષ, કોંગ્રેસ પાર્ટીએ કરી આ મોટી જાહેરાત..
દેશમાં કોરોનાવાયરસના વધતા જતા કેસો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે જાહેરાત કરી હતી કે ફસાયેલા મજૂરોને ઘરે પરત કરવા…
Read More » -
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નો રિપોર્ટ કોરોના પોઝિટિવ, આજે જ CM રૂપાણી ને મળ્યા હતા
જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. કેમ કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા…
Read More » -
રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાથી બચવા તાળી વગડાવાની કે દિવા કરવાની જરૂર નથી પણ…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે પૂરતા પરીક્ષણો કરવામાં આવી રહ્યા નથી. તેમણે…
Read More »