Ahmedabad
-
સલમાન ખાનના ઘર પર ફાયરિંગના આરોપીએ પોલીસ લોકઅપમાં ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત
બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર આરોપી અનુજ થાપને પોલીસ લોકઅપ ના ટોઈલેટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો…
Read More » -
કોંગ્રેસને ફટકો : બિનહરીફ જાહેર થયેલી સુરત બેઠક ની અરજી હાઈકોર્ટે ફગાવી
ગુજરાત કોંગ્રેસ ને હાઈકોર્ટ દ્વારા મોટો ઝટકો આપવામાં આવ્યો છે. કેમ કે, સુરતથી ભાજપ ઉમેદવાર મુકેશ દલાલની બિનહરીફ જીતને પડકારતી…
Read More » -
ક્ષત્રિય સમાજનો મોટો નિર્ણય : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં ક્ષત્રિયો નહીં કરે વિરોધ
લોકસભા ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 લી અને 2 જી મે ના આ બે દિવસમાં છ જનસભાઓ…
Read More » -
અમદાવાદની સાબરમતી નદીમાં એક જ પરિવારના ચાર સભ્યોએ જાણો કેમ કર્યો હતો આપઘાતનો પ્રયાસ?
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આવી જ એક…
Read More » -
મહિલા ક્ષત્રિય અગ્રણી પદ્મિની બા વાળાએ સંકલન સમિતિ અને કોંગ્રેસને લઈને આપ્યું મોટું નિવેદન
લોકસભાની ચુંટણીને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. દરેક પાર્ટી દ્વારા અવનવા નિવેદન આપવામાં આવી રહ્યા છે. ભાજપના…
Read More » -
ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનની જાહેરાત, જાણો ક્યારથી ફરી…
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ હસ્તકની સ્કૂલોમાં 6 મેથી ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે. તેમ છતાં ચૂંટણીના લીધે…
Read More » -
ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ લક્ષ્મણસિંહ યાદવનું ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને મોટું નિવેદન
રાજકોટ ની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા ના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે. ક્ષત્રિય…
Read More » -
કિર્તી પટેલે વધુ એક વખત ચર્ચામાં, પદ્મિનીબાના ચાળા કરતો સોશિયલ મીડિયામાં કર્યો પોસ્ટ
પુરુષોત્તમ રૂપાલા સમાજ માટે પદ્મીનાબા વાળા દ્વારા કરવામાં આવેલ વિરોધ લઈને કીર્તિ પટેલ દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા હતા, પદ્મિનીબા…
Read More » -
રાજા મહારાજાઓ પર રાહુલ ગાંધીના નિવેદનને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને આપ્યું મોટું નિવેદન
લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતમાં દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા પણ જોરશોરથી પ્રચાર શરુ…
Read More »
