India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
નજીકમાં વાઘ જોઈને એક પિતા અને તેના પુત્ર ડેમમાં કૂદી પડ્યા, ડૂબી જતા બંનેના મોત
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાઘના હુમલાના ભયથી જીવ બચાવવા માટે ડેમમાં કૂદેલા પિતા અને તેમના…
Read More » -
ઉનાળામાં પણ નીમ કરોલી બાબા ધાબળો કેમ ઓઢતા હતા? જાણો તેની પાછળનું રહસ્ય
ભારતમાં સંતો અને મહાત્માઓ પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા છે. આવા જ મહાન સંતોમાં નીમ કરોલી બાબાનું નામ ખૂબ જ આદર…
Read More » -
સુમસામ જગ્યા, ઢાળવાળી ચઢાણ અને ખીણ… સિયાએ કેતનને મારવા માટે લોહાગઢ કેમ પસંદ કર્યું?
લોહાગઢ કિલ્લાના ઊંચા ખડકો પરથી પડીને 26 વર્ષીય કેતન અગ્રવાલના મૃત્યુએ મહારાષ્ટ્રને હચમચાવી નાખ્યું છે. શરૂઆતમાં તેને અકસ્માત માનવામાં આવતો…
Read More » -
ફેસબુક હવે બન્યું કમાણીનું મોટું સાધન , લોકો ઘરે બેઠા લાખો કમાઈ રહ્યા છે
આજના ડિજિટલ યુગમાં ફેસબુક માત્ર મનોરંજન માટે નહીં, પણ કમાણીનું એક શક્તિશાળી પ્લેટફોર્મ બની ગયું છે. તાજેતરના સમયમાં હજારો લોકો…
Read More » -
વૈભવ સૂર્યવંશી ભારતીય ટીમમાં એન્ટ્રી, શ્રેયસ ઐયર નવા T20 કેપ્ટન બન્યા, ટીમ ઈન્ડિયાની જાહેરાત
આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણી તેમજ એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી. ટીમને અંતિમ સ્વરૂપ આપવા માટે…
Read More » -
સોનું ચાંદી નહી પણ આ મંદિરમાં ભગવાનને દૂધી ચઢાવવાથી લોકોના દુખ દર્દ દુર થઇ જાય છે
જો તમે આ વર્ષે આંધ્રપ્રદેશના તિરુપતિની યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો શ્રી સોરકાયલા સ્વામી મંદિર ચોક્કસપણે તમારી યાદીમાં હોવું…
Read More » -
રાજસ્થાનમાં અંધારું છવાયું:પાકિસ્તાનથી આવેલાં વાવાઝોડાનાં લીધે હવામાન બદલાયું
રાજસ્થાનના ચુરુ, શ્રીગંગાનગર, બીકાનેર અને સીકર સહિતના સરહદી જિલ્લાઓમાં શનિવારે બપોરે અચાનક આવેલા ભયંકર રેતાળ તોફાને જનજીવનને પ્રભાવિત કર્યું હતું.…
Read More » -
ટ્રેનના ટોયલેટમાં વાસણો ધોતો હતો IRCTC સ્ટાફ, વીડિયો વાયરલ થતા લોકો રોષે ભરાયા
સોશિયલ મીડિયા પર વારંવાર વીડિયો વાયરલ થાય છે, જે રેલવેની સ્વચ્છતા પર સવાલો ઉભા કરે છે. આવો જ એક વીડિયો…
Read More » -
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું: સંકટ બહુ મોટું છે
મધ્ય પૂર્વમાં વધતી જતી કટોકટી વચ્ચે, નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના અર્થતંત્રને બાહ્ય આંચકાઓથી બચાવવા માટે વ્યૂહાત્મક અભિગમની જરૂરિયાત પર ભાર…
Read More » -
હું રહું કે ન રહું… પદયાત્રા અચાનક બંધ: હવે પ્રેમાનંદ મહારાજે ભક્તોને આ અપીલ કરી
વૃંદાવનના કથાકાર પ્રેમાનંદ મહારાજે થોડા દિવસ પહેલા તેમની પદયાત્રા અને ભક્તો સાથેની વ્યક્તિગત મુલાકાતોમાંથી અનિશ્ચિત સમય માટે બંધ કરી છે.ત્યારથી,…
Read More »