Madhya Gujarat
-
AMC નો મોટો નિર્ણય: હવે અમદાવાદમાં સીટી બસ(AMTS) માં આ ઉંમર ના લોકો મફત મુસાફરી કરી શકશે
હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત AMTS બસોમાં 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે ભાડું લેવામાં આવશે નહીં. આ સાથે જ…
Read More » -
વડોદરા: શિક્ષિકા આપઘાતને લઈને થયો ચંકાવનારો ખુલાસો, 3 દિવસમાં મિત્ર એ 40 ફોન કર્યા હતા અને પછી…
વર્ષ 2019માં એક શિક્ષિકાએ વડોદરાના સાવલી તાલુકાની મહીં નદીમાં કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. અને બાદમાં સાવલી તાલુકાના લાછનપુર ગામની…
Read More » -
અમદાવાદમાં કોરોના મામલે મોટા સમાચાર, નોંધાયા આટલા કેસ
ગુજરાતમાં કોરોનાના સતત કોરોનાનો કહેર જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા બે દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. ગુજરાતમાં છેલ્લા…
Read More » -
વડોદરામાં સર્જાયો ગંભીર અકસ્માત, ટ્રકે પિતા-પુત્રને તરીકે રગદોળી નાખ્યા, દ્રશ્યો જોઇને લોકો ધ્રુજી ગયા
વડોદરા શહેરમાં એક ભયંકર અકસ્માત સર્જાયો છે. વડોદરા શહેરમાં ટ્રકની અડફેટમાં આવતા બાઇક પર જનાર પિતા-પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત…
Read More » -
અમદાવાદમાં પોલીસે જ પોલીસની કરી ધરપકડ, જાણો એવો તો કયો ગુનો કર્યો
કાયદાનું પાલન કરાવનાર પોલીસ જ જ્યારે કાયદાનું ઉલ્લંઘન કરે ત્યારે સામાન્ય પ્રજાને તો શું કહેવું? આવું જ કંઈક અમદાવાદ ગ્રામ્ય…
Read More » -
અમદાવાદમાં નરાધમ શિક્ષકે અભ્યાસના બહાને વિદ્યાર્થિની સાથે 2 વર્ષ કર્યું…
અમદાવાદ શહેરમાં નરાધમ ટીચરની કાળી કરતૂત સામે આવી છે. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ દ્વારા એક નરાધમ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે.…
Read More » -
અમદાવાદમાં આજે ફરી કોરોનાના કેસમાં જોવા મળ્યો ઉછાળો, ગુજરાતમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા
ગુજરાતમાં આજે કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 15 હજારની અંદર કેસ સામે આવ્યા છે.…
Read More » -
ચેઇન સ્નેચિંગ કરવા ફ્લાઈટમાં જતો હતો ચોર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
દેશમાં દિવસે ને દિવસે ચેઇનસીને સ્નેચિંગના કેસો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજ રોજ એક ચેઇનસ્નેચરની ધરપકડ કરી…
Read More » -
અમદાવાદમાં બે દિવસના ઘટાડા બાદ ફરી કેસમાં જોવા મળ્યો ઉછાળો, 24 કલાકમાં નોંધાયા આટલા કેસ….
ગુજરાતમાં બે દિવસ કોરોનાના કેસમાં ઘટાડા બાદ આજે ફરી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 16,608 નવા…
Read More » -
પત્ની પર શંકા થતા પતિએ પત્નીના ગળા પર બ્લેડ મારીને હત્યા કરી નાખી
પતિ-પત્નીના સંબંધમાં અવિશ્વાસ પેદા થવો એ ખતરાની ઘંટી સમાન છે. અને ક્યારેક તો આ અવિશ્વાસ જીવલેણ પણ બની જતો હોય…
Read More »