Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
હવામાન વિભાગની મોટી આગાહી, વાવાઝોડાના ટકરાયા બાદ હવે શું થશે…..
બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લામાં મોડી રાત્રીના ટકરાયુ હતું. આ ચકવાત ભયંકર ચક્રવાતમાં ફેરવાયું છે. જ્યારે આજ સુધીમાં આ વાવાઝોડું ધીમું…
Read More » -
હાઇકોર્ટે આરોપીને જામીન આપતા જ અરજદારોએ કોર્ટ પરિસરમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ
ગુજરાત હાઇકોર્ટમાં અત્યારસુધીમાં ક્યારેય પણ ના બની હોય તેવી ઘટના સામે આવી છે. હાઇકોર્ટમાં ચાલી સુનાવણી દરમિયાન અરજદારોએ આપઘાત કરવાનો…
Read More » -
બિપરજોય વાવાઝોડું આખી રાત તબાહી સર્જશે, હવામાન વિભાગે કહ્યું કે જખૌમાં 100 કિલોમીટર સુધી નુકસાન થયું
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે. લેન્ડફોલ બાદ તબાહીના દ્રશ્યો દેખાવા લાગ્યા છે. વિવિધ જગ્યાએ વીજ…
Read More » -
ભાવનગરમાં બિપોરજોય વાવાઝોડાએ પિતા પુત્રનો લીધો ભોગ, જાણો એવું તો શું થયું?
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ ગયું છે. જ્યારે હવે તેની અસરો પણ શરુ થઈ ગઈ છે જ્યારે ગઈકાલ મધરાત્રી સુધી…
Read More » -
બિપોરજોય વાવાઝોડાના કહેર ને જોતા અમદાવાદ સહીત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા વાવાઝોડાએ તેનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવા…
Read More » -
ગુજરાતના દરિયાકાંઠે ‘બિપરજોય’ ટકરાયું: ભયંકર પવન અને વરસાદ ચાલુ, આગામી 4-5 કલાક અતિભારે
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાત ‘બિપરજોય’ આખરે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં લેન્ડફોલ…
Read More » -
‘બિપોરજોય’ ક્યારે નબળું પડશે? હવામાન વિભાગે કરી આગાહી….
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે થોડા જ સમયમાં ટકરાવવાનું છે. આ વાવાઝોડાના લીધે ગુજરાતને ભારે નુકસાનનો સામનો કરવો પડી શકે છે.…
Read More » -
ગુજરાત ATS એ પકડેલ આતંકીની તપાસમાં થયો ઘટસ્ફોટ, સુરત કોર્ટમાં હુમલો કરવાનો હતો પ્લાન
ગુજરાત ATSએ ઝડપી પાડેલ આતંકી સુમેરાબાનુની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. તપાસમાં સામે આવ્યું કે તેણી સુરત કોર્ટમાં આત્મઘાતી હુમલો…
Read More » -
આટલા વાગે ટકરાશે બિપોરજોય ચક્રવાત, અંદાજે 1 લાખ આસપાસ લોકોનું કરાયું સ્થળાંતર
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડું ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ તરફ સતત…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ બિપોરજોય વાવાઝોડાને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી
ગુજરાતની નજીક ધીરે-ધીરે બિપોરજોય વાવાઝોડું વધી રહ્યું છે. જ્યારે હાલમાં ૬ કિમી પ્રતી કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાનું…
Read More »