Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
મોટા સમાચાર : પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ સામે લગાવ્યા ગંભીર આક્ષેપો
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં…
Read More » -
ભાજપના નેતાની પોસ્ટ વાયરલ, “લાચારીનું બીજું નામ શિસ્ત અને કાયરતાનું વફાદારી”
લોકસભા 2024ની ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અને પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ પણ થઈ ગયેલ છે. એવામાં આગામી તબક્કાના મતદાન…
Read More » -
ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી. ટી. જાડેજાએ ક્ષત્રિય સમાજની આગળની રણનીતિને લઈને આપ્યું મોટું નિવેદન
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની…
Read More » -
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું, જાણો શું છે તેના પાછળનું કારણ?
લોકસભાની ચુંટણીને લઈને દરેક પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ગઈકાલના લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો…
Read More » -
સંકલન સમિતિની બેઠક બાદ પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મોટી જાહેરાત
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની…
Read More » -
જાણો કેટલી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિ, જાણીને ઉડી જશે તમારા હોશ….
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા શુક્રવારના લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. તેમના દ્વારા ભાજપની પરંપરાગત બેઠક…
Read More » -
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પુરુષોત્તમ રૂપાલા માટે આવ્યા સારા સમાચાર….
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં…
Read More » -
અમદાવાદ : અસારવા માં દીવાલ ધરાશાયી થતાં બે ના મોત, ત્રણને ઇજા
અમદાવાદ ના અસારવા વિસ્તારમાં દીવાલ ધરાશાયી થઈ હોવાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં દાદા હરિની વાવ નજીક આવેલી રેલવે…
Read More » -
પુરુષોત્તમ રૂપાલા વિરોધ યથાવત, ધોરાજીમાં ક્ષત્રિય સમાજના અનેક આગેવાનો એ ભાજપમાંથી આપ્યા રાજીનામા
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમ…
Read More » -
ભાવનગર : તળાજા ના ઉંચડી ગામમાં નાવલી નદીમાં ડૂબી જવાથી બે સગા ભાઈના મોત
રાજ્યમાં સતત નદીમાં ડૂબવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર તેને લઈને ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે…
Read More »