News
-
પહેલા 30 સપ્ટેમ્બર 2016 અને હવે 19 મે 2023 : નોટબંધીના સાડા 6 વર્ષ પછી, RBIએ 2000 રૂપિયાની નોટો ન છાપવાનો નિર્ણય કેમ લીધો?
RBIએ 19 મે 2023ની સાંજે મોટો નિર્ણય લીધો છે. આ મોટા નિર્ણય હેઠળ હવે RBI 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી…
Read More » -
બિહારમાં પંડિત ધિરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી “બાબા બાગેશ્વર” ને પોલીસ દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો
bageshwar dham : બાગેશ્વર ધામના પીઠાધીશ પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishna Shastri) આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં કજ…
Read More » -
Debit Card અને ક્રેડિટ કાર્ડ યુઝર્સ સાવધાન! નાણાં મંત્રાલયે નિયમોમાં ફેરફાર કર્યો છે
Debit Card : નાણા મંત્રાલયે કહ્યું છે કે વિદેશમાં આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ ખર્ચને (LRS)ના દાયરામાં લાવવા માટે FEMA એક્ટમાં સુધારો…
Read More » -
દેવકીનંદન મહારાજનો મોટો દાવો : જામા મસ્જિદની સીડી નીચે…..
આગ્રામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પ્રોટેક્ટેડ સર્વિસ ટ્રસ્ટના સંરક્ષક કથાકાર દેવકીનંદન મહારાજે (Devkinandan Maharaj) મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે…
Read More » -
શું તમે પણ આ 60% લોકોમાં તો નથી ને? હાઈ બીપીના લક્ષણો પર નજર રાખો
મોટાભાગના લોકો હાઈપરટેન્શન અથવા હાઈ બીપી (high blood pressure) ની સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છે. આ પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ…
Read More » -
ઉત્તર કોરિયા ના નેતા કિમ જોંગ એવું કઈક કરવા જઇ રહ્યા છે કે અમેરિકા અને જાપાનની ચિંતા વધી ગઈ
ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને (Kim Jong Un) લશ્કરી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવાની તૈયારી કરીને પાડોશી દેશો દક્ષિણ કોરિયા…
Read More » -
માતાએ 7 વર્ષની દીકરીની કરી હત્યા, CCTV ફૂટેજમાં દેખાયું કે..
પંજાબના અમૃતસરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીંના રામપુરા ગામમાં 15 મેના રોજ અપહરણ કરાયેલા અભિરોજ પ્રીત કૌરનો મૃતદેહ…
Read More » -
તેજ પ્રતાપ યાદવે ખુલાસો કર્યો કે તેમનો જન્મ કોના કારણે થયો છે
બિહાર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઈમેટ ચેન્જ મંત્રી અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપ (Tej Pratap Yadav) જે અવારનવાર…
Read More » -
Airtel free broadband connection: એરટેલ ફ્રીમાં હાઈ સ્પીડ બ્રોડબેન્ડ કનેક્શન આપી રહ્યું છે, જાણો આ ઓફર
Airtel free broadband connection: જો તમે વધુ ઈન્ટરનેટ સ્પીડ માટે બ્રોડબેન્ડ કનેક્શન લેવાનું વિચારી રહ્યા છો અને કઈ કંપનીનું કનેક્શન…
Read More » -
સોમવારે પટનામાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર નહીં યોજાય, લોકોની ચિઠ્ઠી નહીં ખોલે, મંચ પરથી જાહેરાત
આચાર્ય ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વર (bageshwar baba) હાલમાં બિહારની રાજધાની પટનામાં છે અને પટનાની બાજુમાં આવેલા નૌબતપુરમાં…
Read More »