Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નો રિપોર્ટ કોરોના પોઝિટિવ, આજે જ CM રૂપાણી ને મળ્યા હતા
જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. કેમ કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા…
Read More » -
ભારતમાં 3 મે સુધી લોકડાઉન ની જાહેરાત, વધુ કડક થશે નિયમો
કોરોના સામેની લડાઇ જીતવા માટે લોકડાઉન અવધિ વધારવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું હતું કે…
Read More » -
PM મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે આ એલાન કરી શકે છે
દેશમાં કોરોના વાયરસના રોગચાળાના કેસો વધી રહ્યા છે અને દેશમાં લાગુ કરાયેલ 21 દિવસનો લોકડાઉન સમયગાળો આવતીકાલે મંગળવારે સમાપ્ત થઈ…
Read More » -
રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાથી બચવા તાળી વગડાવાની કે દિવા કરવાની જરૂર નથી પણ…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે પૂરતા પરીક્ષણો કરવામાં આવી રહ્યા નથી. તેમણે…
Read More » -
અબડાસાના કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમન સિંહે પક્ષ પલટો કરતા મહિલા કાર્યકરે બંગડીઓ આપીને વિરોધ કર્યો
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય નાટકો ચાલુ થઇ ગયા છે. ગઈકાલે કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપ્યા હતા અને આજે વધુ…
Read More » -
ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં? કાલે જાહેરાત થઇ શકે, ધારીના MLA બે દિવસથી ઘરેથી ગાયબ
રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા માલ્ટા જ કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર લઈ જવાયા…
Read More » -
મોદીનો વિરોધ કરનારા કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્યએ ભાજપમાં જોડાઈને કહ્યું, મોદીના હાથમાં દેશ સુરક્ષિત,કોંગ્રેસ ભ્રષ્ટ
મધ્યપ્રદેશના રાજકારણના ‘મહારાજ’ કહેવાતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટી…
Read More » -
રાજ્યસભા ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં પણ બળવો થશે? જાણો વિગતે
મધ્યપ્રદેશમાં કોંગ્રેસના મોટા નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા તેમજ 20 ધારાસભ્યોએ કોંગ્રેસમાથી રાજીનામુ આપી દેતા રાજકીય ગરમાવો આવી ગયો છે.મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર…
Read More » -
કમલનાથ ગેમ પલટી નાખશે? કોંગ્રેસે કહ્યું કે ભાજપના ધારાસભ્યો અમારા સંપર્કમાં છે
મધ્યપ્રદેશમાં રાજકીય હલચલ તીવ્ર બની રહી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ મંગળવારે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું અને તે પછી કમલનાથ સરકાર…
Read More » -
ભાજપને પણ રેલો આવ્યો? પોતાના ધારાસભ્યોને રાતોરાત બસમાં ભરીને અજ્ઞાત સ્થળે ખસેડ્યા
છેલ્લા 24 કલાકમાં મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો વધ્યો છે. કોંગ્રેસ નેતાજ્યોતિરાદિત્ય સિંધિયાના રાજકીય રંગ બદલાયા છે. સિંધિયાએ કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપી…
Read More »