Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
PM મોદીને ટ્વીટર પર અનફોલો કરવા પાછળ વ્હાઈટ હાઉસે આપ્યુ આવુ કારણ..
વ્હાઇટ હાઉસે કેટલાક દિવસો પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર એકાઉન્ટને ફોલો કર્યા હતું, પરંતુ તેમને અનફોલો…
Read More » -
ટ્રમ્પે આપ્યો દગો: નરેન્દ્ર મોદી પહેલા નેતા જેને White House ના ટ્વીટર એકાઉન્ટ પરથી Unfollow કરવામાં આવ્યા
કોરોના વાયરસે દુનિયામાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે અમેરિકા જેવા દેશ પણ આ મહામારીમાં બાકાત રહ્યા નથી. અમેરિકાએ દવા માટે પણ…
Read More » -
લોકડાઉન મુદ્દે 27 એપ્રિલે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક, જાણો વિગતે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત મુખ્ય પ્રધાનો સાથે કોરોના વાયરસ ની સ્થિતિ અને લોકડાઉનની પરિસ્થિતિ અંગે બેઠક કરશે. વડા…
Read More » -
કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નો રિપોર્ટ કોરોના પોઝિટિવ, આજે જ CM રૂપાણી ને મળ્યા હતા
જમાલપુર-ખાડિયા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સૌ કોઈ ચોંકી ગયા છે. કેમ કે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા…
Read More » -
ભારતમાં 3 મે સુધી લોકડાઉન ની જાહેરાત, વધુ કડક થશે નિયમો
કોરોના સામેની લડાઇ જીતવા માટે લોકડાઉન અવધિ વધારવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતા કહ્યું હતું કે…
Read More » -
PM મોદી આવતીકાલે સવારે 10 વાગ્યે આ એલાન કરી શકે છે
દેશમાં કોરોના વાયરસના રોગચાળાના કેસો વધી રહ્યા છે અને દેશમાં લાગુ કરાયેલ 21 દિવસનો લોકડાઉન સમયગાળો આવતીકાલે મંગળવારે સમાપ્ત થઈ…
Read More » -
રાહુલ ગાંધીએ કહ્યું કે કોરોનાથી બચવા તાળી વગડાવાની કે દિવા કરવાની જરૂર નથી પણ…
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારતમાં કોરોના વાયરસને પહોંચી વળવા માટે પૂરતા પરીક્ષણો કરવામાં આવી રહ્યા નથી. તેમણે…
Read More » -
અબડાસાના કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમન સિંહે પક્ષ પલટો કરતા મહિલા કાર્યકરે બંગડીઓ આપીને વિરોધ કર્યો
ગુજરાતમાં રાજ્યસભા ચૂંટણીને લઈને રાજકીય નાટકો ચાલુ થઇ ગયા છે. ગઈકાલે કોંગ્રેસના 4 ધારાસભ્યએ રાજીનામા આપ્યા હતા અને આજે વધુ…
Read More » -
ગુજરાત કોંગ્રેસના 4 ધારાસભ્યોના રાજીનામાં? કાલે જાહેરાત થઇ શકે, ધારીના MLA બે દિવસથી ઘરેથી ગાયબ
રાજ્યસભાની ચૂંટણીમાં કૉંગ્રેસના ધારાસભ્યોને તોડવા માટે ભાજપે પ્રયાસો શરૂ કર્યા હોવાનું જાણવા માલ્ટા જ કોંગ્રેસના 14 ધારાસભ્યોને જયપુર લઈ જવાયા…
Read More » -
મોદીનો વિરોધ કરનારા કોંગ્રેસી નેતા જ્યોતિરાદિત્યએ ભાજપમાં જોડાઈને કહ્યું, મોદીના હાથમાં દેશ સુરક્ષિત,કોંગ્રેસ ભ્રષ્ટ
મધ્યપ્રદેશના રાજકારણના ‘મહારાજ’ કહેવાતા જ્યોતિરાદિત્ય સિંધિયા આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં પાર્ટી…
Read More »