Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
ભાજપ ના છક્કા છૂટશે: થોડા સમયમાં જ શિવસેના-NCP-કોંગ્રેસના 162 ધારાસભ્યોનું શક્તિપ્રદર્શન
મહારાષ્ટ્રમાં રાજકીય અરાજકતા વચ્ચે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ તેમના 162 ધારાસભ્યોની પરેડ કરશે. મળતી માહિતી મુજબ, હાયટ હોટલમાં સાંજે 7…
Read More » -
મહારાષ્ટ્રમાં વ્યસ્ત રાખીને ભાજપ મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો ખેલ પાડી દેવાના મૂડમાં છે?
અત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ છે અને દરેક લોકોનું તેમજ રાજકીય પક્ષોનું ધ્યાન મહારાષ્ટ્ર પર છે.કોંગ્રેસ પણ પોતાના મહારાષ્ટ્રના ધારાસભ્યોનું…
Read More » -
અજીત પવાર એકલા પડી ગયા: NCP એ કહ્યું કે અમારી સાથે 53 ધારાસભ્યો
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મનાવવાના પ્રયાસો ચાલુ છે. NCP ના વરિષ્ઠ નેતા છગન ભુજબળ આજે અજિત પવારને મળશે.…
Read More » -
NCPની બેઠકમાં 54માંથી 44 ધારાસભ્યો પહોંચ્યા, અજીત પવારને 10 ધારાસભ્યોનું જ સમર્થન ?
મહારાષ્ટ્રમાં સવારે બીજેપી સરકારના શપથ ગ્રહણ સમારોહ સામે શિવસેનાએ સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે. શિવસેનાએ બીજેપીના દેવેન્દ્ર ફડણવીસને સીએમ અને…
Read More » -
કોણ કોનો ખેલ ઊંધો પાડશે? સવારે અજિત પવાર સાથે ગયેલા NCP ધારાસભ્ય શરદ પવારની બેઠકમાં પાછા આવ્યા,
વાયબી સેન્ટરથી એનસીપીના ધારાસભ્યોની બેઠક શરૂ થઈ છે. પ્રફુલ પટેલ પણ NCP સુપ્રીમો શરદ પવાર સાથે હાજર છે. સવારે અજિત…
Read More » -
NCP-શિવસેનાની PC Live : NCP ના ધારાસભ્યે કહ્યું કે અજિત અમને ગુમરાહ કરીને રાજભવન લઈ ગયા હતા , શરદ પવારે કહ્યું કે વિશ્વાસ મતમાં ફડણવીસ બહુમત સાબિત નહીં કરી શકે
આજે સવારે મહારાષ્ટ્રમાં બીજેપીએ અજીત પવારના સમર્થનથી સરકાર બનાવી દીધા પછી શિવસેના, કોંગ્રેસ અને શરદ પવાર ચોંકી ગયા હતા.આ દરમિયાન…
Read More » -
મહારાષ્ટ્ર રાજકારણ: સવારે જાન આવવાની હતી પણ છોકરી રાતોરાત બીજા જોડે ભાગી ગઈ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર ભાજપ,કોંગ્રેસ, એનસીપી,શિવસેના મથામણ કરી રહ્યા હતા પણ આખરે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું.શિવસેના-કોંગ્રેસ-NCP દરરોજ બેઠકો…
Read More » -
Shivsena ના ધારાસભ્યે આપી ધમકી: ધારાસભ્યોને તોડવાવાળા ના માથા તોડી નાખશુ..
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને NCP વચ્ચે વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ગુરુવારે કહ્યું…
Read More » -
કોંગ્રેસના જયરાજસિંહે RJ ધ્વનિત ને ઉધડો લઈ લીધો, કહ્યું “તું તારુ હાહાહીહી જેવું વેવલાપણું પણ ભૂલી જઈ
ગઈકાલે ઓગણીસ નવેમ્બરે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિના દિવસે એફએમ રેડીયો પર RJ ધ્વનિતે કહ્યું હતું કે, જવાહરલાલ…
Read More » -
ભાજપના મંત્રીએ કહ્યું કે, દેશમાં આટલા બધા લગ્ન થઈ રહ્યા છે… ક્યાં છે મંદી ?
દેશમાં મંદીનો માહોલ છે તેવું ખુદ ફાઇનાન્સ મિનિસ્ટર પણ કહી ચુક્યા છે છતાં કેન્દ્રીય મંત્રી સુરેશ અંગડીએ કહ્યું કે દેશમાં…
Read More »