Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
PM મોદીએ રાજસ્થાનના મંદિરમાં 21 રૂપિયા નથી ચઢાવ્યા,દાવો ખોટો નીકળ્યો…
28 જાન્યુઆરી 2023ના રોજ રાજસ્થાનના ભીલવાડા જિલ્લામાં ભગવાન દેવનારાયણના મંદિરમાં વડાપ્રધાન મોદીએ અર્પણ કરેલા 21 રૂપિયાની ચર્ચા સોશિયલ મીડિયા પર…
Read More » -
મોદી સરકાર શું કરવા જઈ રહી છે, અચાનક સંસદનું વિશેષ સત્ર કેમ બોલાવ્યું?
કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં સંસદનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરી છે, પરંતુ તેનો એજન્ડા શું હશે તેની કોઈ સ્પષ્ટ માહિતી બહાર…
Read More » -
ગુજરાતમાં PM મોદી માટે રક્ષાબંધનની ખાસ તૈયારી, 73 હજાર બહેનો બાંધશે મોદીજી ને રાખડી…
આપણા દેશમાં દરેક જગ્યાએ રક્ષાબંધનની જોરદાર તૈયારીઓ ચાલી રહી છે. આવા સમયમાં ગુજરાતમાં ભાજપની મહિલા મોરચા પાંખે પણ જોરદાર તૈયારીઓ…
Read More » -
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે આટલા રૂપિયાનો ખર્ચ કર્યો, રિપોર્ટ ECને સોંપ્યો
વર્ષ 2022માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તમામ વિરોધીઓને હરાવીને બમ્પર જીત નોંધાવી હતી. હવે બહાર આવ્યું છે…
Read More » -
‘મોદી ઝંડો ફરકાવશે, પણ પોતાના ઘરેથી’, 2024માં લાલ કિલ્લા પર તિરંગો ફરકાવવાની મોદીની જાહેરાત પર ખડગે-લાલુએ વળતો પ્રહાર કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લા પરથી 10મી વખત ત્રિરંગો ફરકાવશે. આ દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રને સંબોધન પણ…
Read More » -
સંસદમાં રાહુલ ગાંધીની ‘ફ્લાઈંગ કિસ’ પર હંગામો, BJP સાંસદોએ સ્પીકરને લેખિત ફરિયાદ કરી
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 139 દિવસ બાદ બુધવારે ગૃહમાં ભાષણ આપ્યું હતું. સંસદની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ ગૃહમાં પોતાના…
Read More » -
રાહુલ ગાંધીને 136 દિવસ બાદ ફરી સાંસદ પદ મળ્યું, હવે સંસદમાં પણ જશે
મોદી સરનેમ બદનક્ષી કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત બાદ, લોકસભા સચિવાલયે કોંગ્રેસના રાહુલ ગાંધીને વાયનાડના સાંસદ તરીકે પુનઃસ્થાપિત કર્યા. 4 ઓગસ્ટના…
Read More » -
ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું, દક્ષિણ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સામે મોટો બળવો
ભાજપના નેતા પ્રદીપસિંહ વાઘેલાએ સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. વાઘેલાને ગુજરાત રાજ્યના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય…
Read More » -
રાહુલ ગાંધીને સજા પર સુપ્રીમ કોર્ટે સ્ટે આપ્યો: કોંગ્રેસે સંસદ નો ફોટો શેર કરીને લખ્યું કે રાહુલ ગાંધી ફરી આવી રહ્યા છે
મોદી સરનેમ કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. શુક્રવારે આ મામલે સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે…
Read More » -
સીએમ યોગીએ કહ્યું, ‘યુપીમાં કોઈ કાયદો અને વ્યવસ્થા બગાડશે તો એને ધરતી પર નહી પાતાળમાં મોકલી દઈશું”
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) રાજ્યની કાયદો અને વ્યવસ્થાને લઈને ખૂબ જ કડક છે. ગુનેગારોની સંપત્તિ પર બુલડોઝર…
Read More »