- South Gujarat
44 વર્ષીય યુવક બ્રેઈનડેડ જાહેર થતાં બે કિડની અને લિવરના દાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું
સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૧૫ દિવસમાં ચોથું સફળ અંગદાન કરવામાં આવ્યું છે. તેની સાથે અંગદાનની સંખ્યા ૫૬ પહોંચી…
Read More » - Saurashtra
રાજકોટ સટ્ટાકાંડને લઈને સામે આવ્યા મોટા અપડેટ, બે જ આઈડીમાં કરાયો હતો કરોડોનો વ્યવહાર
રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ક્રિકેટના સટ્ટાનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ છ બુકીઓ દ્વારા બે આઈડી પર…
Read More » - Vadodara
બોટ દુર્ઘટના મામલે આવ્યા મોટા સમાચાર, સ્કૂલ સંચાલકોએ કરી હતી આ મોટી ભૂલ
વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં ૧૭ લોકોનાં કરુણ મોત નિપજ્યા હતા. આ મામલામાં 18 લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં…
Read More » - Vadodara
વડોદરા : ડભોઈના નારીયા ગામમાં મકાનની છત ધરાશાઈ થતા ત્રણ દટાયા, એકનું મોત
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના નારીયા ગામમાં મકાનની છત તૂટતા ત્રણ વ્યક્તિ દટાયા હોવાનું સામે આવ્યું છે. મકાનની એકાએક છત તૂટતા…
Read More » - South Gujarat
સુરતમાં પાડોશીથી ટામેટું માંગવું પડ્યું ભારે, બદલામાં મળ્યું મોત
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક ઘટના સામે આવી છે. સુરતના લસકાણા વિસ્તારમાં…
Read More » - Gujarat
સાબરકાંઠાના ઈડરના જંગલમાં પહાડો પર લટકતું મળ્યું માનવ કંકાલ, છ મહિનાથી લટકતું પડ્યું હતું
સાબરકાંઠાના ઈડરમાં સીમ વિસ્તારથી મોટી જાણકારી સામે આવી છે. આ વિસ્તારમાંથી માનવ કંકાલ મળી આવ્યું છે. મુડેટી પાટિયા અને વસાઈ…
Read More » - Gujarat
અમદાવાદમાં બે યુવક સાથે લગ્નના નામે ઠગાઈ, પાંચ મહિલા સહિત આઠ સામે નોંધાઈ ફરિયાદ
રાજ્યમાં ફરી એક વખત લુટેરી દુલ્હનનો મામલો સામે આવ્યો છે. બે મિત્રો લગ્ન કરવા માટે યુવતીની શોધ કરી રહ્યા હતા.…
Read More » - Gujarat
હવામાન વિભાગે કમોસમી વરસાદને લઈને કરી મોટી આગાહી
ગુજરાતમાં ફરી કમોસમી વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. વરસાદના લીધે ગુજરાતમાં ઠંડીનું…
Read More » - Gujarat
રાજકોટમાં મકાનનું ચણતર કામ કરતા બે મજુરને લાગ્યો વીજશોક, એકનું મોત; એક ઇજાગ્રસ્ત
રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા ગોકુલનગર વિસ્તારમાં એક મકાનનું ચણતર કામ કામ…
Read More » - Saurashtra
રાજકોટમાં 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી નરાધામે દુષ્કર્મ આચર્યું અને પછી…..
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમકે દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાં…
Read More »