Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
અગ્નિવીર યોજના મામલે ગુજરાત સરકારનો મોટો નિર્ણય : સરકારી નોકરીમાં થશે આ ફાયદો
ગુજરાત સરકાર દ્વારા અગ્નિવિરો ને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક્સ પર ટ્વીટ કરીને જાણકારી આપવામાં…
Read More » -
ભાજપ નેતા અને પોલીસ કર્મચારી દારૂની હેરાફેરી કરતા પકડાયા
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં છતાં નશા ધુત લોકો જોવા મળી જાય છે. આવી જ એક બાબત અમદાવાદથી સામે આવી છે.…
Read More » -
રાજ્ય સરકારે જીવન રક્ષક આવશ્યક દવાઓની યાદીમાં કર્યો ધરખમ વધારો
રાજ્ય સરકાર દ્વારા જીવન રક્ષક આરોગ્ય દવાઓના એસેન્સિયલ ડ્રગ લીસ્ટ 2024-25 માં નવી 665 દવાનો ઉમેરો કરવામાં આવ્યો છે. આ…
Read More » -
અમદાવાદના ચાંદખેડામાં છરીના ઘા ઝીંકી રિક્ષાચાલકની કરપીણ હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને…
Read More » -
હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યમાં હજુ આટલા દિવસ રહેશે વરસાદી માહોલ
રાજ્યમાં હાલ વરસાદી માહોલ બનેલો છે. એવામાં હવામાન વિભાગે ગુજરાત ના દરેક જિલ્લાઓમાં વરસાદની કરી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા થોડા…
Read More » -
ખેડાના ઘડિયા ગામમાં 10 વર્ષના બાળકનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત
રાજ્યમાં સતત ચાંદીપુરા વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે. જ્યારે આજે આવા જ કંઇક સમાચાર સામે આવ્યા છે. ખેડા…
Read More » -
જન્મ-મરણ સર્ટિફિકેટ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લીધો મોટો નિર્ણય
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જન્મ મરણના સર્ટિફિકેટ માં સુધારા ને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા…
Read More » -
અમદાવાદના નારોલમાં જમવામાં મીઠું વધુ પડતા પતિએ પત્નીની કરી હત્યા
અમદાવાદ ના નારોલ વિસ્તારથી હત્યાનો બનાવ સામે આવ્યો છે. નારોલમાં પત્નીની પતિ દ્વારા હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.…
Read More » -
સુરતમાં અસામાજિક તત્વોએ સોસાયટીમા ઘુસીને યુવકને ઢોર માર માર્યો, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુના ઓ આચરતા રહે…
Read More » -
ભાવનગરના તળાજા હાઈવે પર એસટી બસનો સર્જાયો ભયંકર અકસ્માત, બસ કંડક્ટરનું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More »