Gujarat
-
ગોધરાકાંડ મામલે નરેન્દ્ર મોદીને ક્લીનચિટ, પૂર્વ IPS સંજીવ ભટ્ટ પર સવાલ
2002ના ગુજરાતના રમખાણ મામલે જસ્ટિસ જીટી નાણાવતીના રિપોર્ટને આજે વિધાનસભા સમક્ષ રાખવામાં આવ્યો. રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહે કહ્યું હતું કે આયોગે…
Read More » -
અમદાવાદ: પાંજરાપોળ ચાર રસ્તા પર ડમ્પરે અડફેટે લેતા મહિલાનું મોત
અમદાવાદ: આંબાવાડીમાં પાંજરાપોળ ચાર રસ્તા પર બપોરે ડમ્પરે એક્ટિવા ને અડફેટે લીધું હતું જેમાં એક મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું…
Read More » -
લો બોલો.. પરીક્ષા જ નથી આપી એવા બસ કંડકટરને બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ કરવા બદલ નોટીસ મળી
છેલ્લે કેટલાક સમયથી ગુજરાતમાં બિનસચિવાલય પરીક્ષામાં ગેરરીતિ મામલે આંદોલન ચાલી રહ્યું છે અને સરકારે તેની તપાસ માટે સીટ ની રચના…
Read More » -
જૂનાગઢ ફરવા ગયેલા ચાર પટેલ યુવાનોની કાર નદીમાં ખાબકતા મોત, 2 દિવસથી નોહતો થયો કોન્ટેક્ટ
ગોધરાના રામપુરા ગામના ચાર પટેલ યુવાનો ઇકો કાર લઇને પ્રવાસે નીકળ્યા હતા.તેમનો છેલ્લી વખત સંપર્ક જૂનાગઢ-મેંદરડા હાઇવે પર થયો હતો.…
Read More » -
કોંગ્રેસ આક્રમકઃ મૂડમાં : નેતાઓ પર વોટર કેનનથી પાણીનો મારો, અમિત ચાવડાના કપડાં ફાટ્યા, નેતાઓની અટકાયત પણ કરવામાં આવી
કોંગ્રેસે વિધાનસભા કૂચ કરી હતી પણ થોડે આગળ જતા જ કૂચ પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો ચલાવ્યો હતો અને…
Read More » -
બિનસચિવાલયના ઉમેદવારો સાથે હાર્દિક પટેલ ઉપવાસ પર બેઠા: હાર્દિક હાય હાય કરવાવાળા ઉમેદવારો હાર્દિક ભાઈ ભાઈ કરવા લાગ્યા
ગઈકાલે પ્રદીપસિંહ જાડેજાએ બિનસચિવાલય પરીક્ષા મામલે સીટની રચના કરવાનું જાહેર કર્યું હતું ત્યારે તેમની સાથે પ્રેસ કોન્ફરન્સમાં આંદોલનના નેતા યુવરાજસિંહ…
Read More » -
સમેટાઈ ગયું બિનસચિવાલયનું આંદોલન? સરકારે સીટની રચના કરી ને આંદોલનકારીને મનાવી લીધા
Binsachivalay ક્લાર્કની પરીક્ષા ગેરરીતિ મામલે યુવાનો બે દિવસથી ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને આખરે સરકારે મનાવી લીધા છે.…
Read More » -
બિનસચિવાલયના આંદોલનમાં હાર્દિક પટેલ પહોંચતા જ યુવાનોએ વિરોધ કર્યો , યુવાનોએ કહ્યું “હાર્દિક તળિયા વગરનો લોટો છે”
બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થઇ હોવાની વાતને લઈને યુવાનો ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પરીક્ષા રદ્દ કરવાની માગણી સાથે યુવાનો…
Read More »