-
કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ગાદીપતિના પુત્ર વજેન્દ્રપ્રસાદ પાસે પત્ની અને સાસરિયા એ સમાધાન માટે 100 કરોડ માગ્યા, 11 લાખ પડાવ્યા
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના ભાવિ આચાર્ય વ્રજેન્દ્રપ્રસાદે પોતાની પત્ની અવંતિકા અને સાસરિયા સામે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ફરિયાદ…
Read More » -
રાજકોટના લોકમેળામાં ફૂડ વિભાગનો સપાટો: સડેલા બટાટા,ખરાબ ચટણી, ૭૦ કિલો ખરાબ તેલસહીત ૧૬૦ કિલો અખાદ્ય સામગ્રી પકડાઈ
રાજકોટ(Rajkot) માં જન્માષ્ટમી પ્રસંગે યોજાયેલા લોકમેળામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા જાળવવા માટે ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા. સવારે ટીમે મેળાના ફૂડ…
Read More » -
દેવાયત ખવડે 15 દિવસ પહેલા બનાવ્યો હતો મોરેમોરા નો પ્લાન, મિત્રો પાસે કાર માંગી હતી
ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં અમદાવાદના સનાથલના યુવક ધ્રુવરાજસિંહ ચૌહાણ પર થયેલા હુમલા મામલે તાલાલા પોલીસે મોટી તપાસ કરી છે. તપાસમાં…
Read More » - India
‘હું આત્મ-હત્યા કરી રહ્યો છું’, ફેસબુક લાઈવમાં આટલું કહીને યુવકે પોતાની છાતીમાં છરી મારી દીધી
મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. Facebook લાઈવ દરમિયાન એક યુવકે છાતીમાં છરી મારીને આત્મહત્યા કરી લીધી.…
Read More » - health
ફેફસાંનું કેન્સર ફક્ત સિગારેટથી નથી થતું, આ 5 ઘાતક કારણો પણ જવાબદાર છે – જાણો
ફેફસાંનું કેન્સર (Lung Cancer) એ વિશ્વભરમાં લોકોના મોતનું એક મુખ્ય કારણ બનતું ગંભીર રોગ (Serious Disease) છે. દર વર્ષે 1…
Read More » - Crime
સુહાગરાતે વરરાજા રાહ જોતો રહ્યો, દુલ્હન દરવાજો બંધ કરીને બીજા સાથે બાઇક પર ભાગી ગઈ
લગ્નની રાત્રે કન્યાએ વરરાજાના બધા સપના ચકનાચૂર કરી નાખ્યા. આગ્રા જિલ્લામાં રહેતા એક નવપરિણીત યુવક માટે આ રાત એક એવો…
Read More » - Uncategorized
જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે માર્યા ગયેલા 3 આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને રોકડ મળી આવી, VIDEO સામે આવ્યો
શોપિયા: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ સામે કાર્યવાહી ચાલુ છે. આ દરમિયાન મંગળવારે શોપિયામાં માર્યા ગયેલા 3 આતંકવાદીઓ સાથે સંબંધિત મોટા…
Read More » - Gujarat
પ્રેમમાં પાગલ રાજકોટના યુવકે અમદાવાદની 19 વર્ષીય વિદ્યાર્થિનીના અંગત ફોટો ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કર્યા, છોકરીએ નોંધાવી પોલીસ ફરિયાદ
સોશિયલ મીડિયામાં પડ્યા પાથર્યા રહેતા યુવક યુવતીઓ આજે શું શું કરતાં હોય છે એની જાણ માં બાપ ને હોતી પણ…
Read More » - India
Budget 2025: હવે 12 લાખ સુધીની આવક કરમુક્ત, બજેટમાં આવકવેરા અંગે મોટી જાહેરાત
Budget 2025 : બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના લાખો આવકવેરા ભરનારાઓને મોટી ભેટ આપી છે. નાણામંત્રીએ આવકવેરા મુક્તિ મર્યાદા વધારીને…
Read More »