- health
આ રીતે પરસેવો આવવો એ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે, જાણો લક્ષણો
બગડતી જીવનશૈલી અને આહારના કારણે હૃદયરોગનું જોખમ ઝડપથી વધી રહ્યું છે. ખાસ કરીને કોરોના પછી હાર્ટ એટેકના કેસમાં નોંધપાત્ર વધારો…
Read More » - India
PM મોદીનો રાહુલ ગાંધી પર જોરદાર હુમલો, કહ્યું- ‘અંબાણી-અદાણી પર તમે અચાનક કેમ ચૂપ થઈ ગયા… દાળમાં કંઈક કાળું છે’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કરતા કહ્યું કે લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસના નેતાઓ અચાનક અંબાણી-અદાણી પર…
Read More » - News
કોવિશીલ્ડ રસી મામલે કંપનીનો મોટો નિર્ણય: આખી દુનિયામાંથી રસી મંગાવી પરત,વેચાણ બંધ
થોડા દિવસો પહેલા જ આ ફાર્માસ્યુટિકલ કંપની AstraZeneca એ કોર્ટમાં રસીની ખતરનાક આડઅસર વિશે કબૂલ્યું હતું. તમને જણાવી દઈએ કે…
Read More » - health
ગરમીથી બેભાન થનાર વ્યક્તિને ભૂલથી પણ પાણી ન પીવડાવતા,આરોગ્ય મંત્રાલયે જાહેર કરી એડવાઈઝરી
મે મહિનાની શરૂઆત થતાની સાથે જ ગરમીએ પોતાનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે. હીટવેવના કારણે લોકો બીમાર પડી રહ્યા…
Read More » - health
હાઈ યુરિક એસિડના દર્દીઓ બની શકે છે આ ખતરનાક રોગોનો શિકાર, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય?
આહારમાં ખલેલ અને ઓછી શારીરિક પ્રવૃત્તિને કારણે શરીરમાં યુરિક એસિડ વધવા લાગે છે. યુરિક એસિડની સમસ્યાને કારણે સાંધાનો દુખાવો, ઘૂંટણનો…
Read More » - Astrology
24 એપ્રિલ 2024: આજે આ રાશિના લોકોને થશે અઢળક લાભ, જાણો રાશિફળ
મેષ:આજનો દિવસ અનુકૂળ રહેશે. આ રાશિના રાજકીય નેતાઓ માટે આજનો દિવસ સારો છે. આજે તમે તમારા પ્રેમી ને વીંટી ભેટમાં…
Read More » - News
હોસ્પિટલની હાલત ખરાબ: એમ્બ્યુલન્સ ન મળી તો પુત્ર તેની માતાને હાથલારી પર લઈ ગયો
પૂર્વ બિહારની સૌથી મોટી હોસ્પિટલ જવાહરલાલ નેહરુ મેડિકલ કોલેજમાં આરોગ્ય વ્યવસ્થાની હાલત ખરાબ છે. અહીં ન તો યોગ્ય સારવાર છે…
Read More » - Gujarat
બનાસ ડેરીએ પશુપાલકોના હિતમાં કર્યો નિર્ણય, પશુપાલકોની આવકમાં થશે વધારો
બનાસ ડેરી એ બનાસકાંઠા જિલ્લાની શાન છે. બનાસકાંઠા જિલ્લામાં વસતા લાખો પશુપાલકો બનાસ ડેરી સાથે સિધી રીતે જોડાયેલા છે. ત્યારે…
Read More » - Gujarat
ભાજપનું સોશિયલ મીડિયા પેજ હેક, બીભત્સ વીડિયો કરાયા અપલોડ
રાજ્યમાં હાલ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરવા લાગ્યા છે. આજના સમયમાં સભા અને રેલીઓ સિવાય સોશિયલ…
Read More » - Gujarat
પરેશ ધાનાણી વિરુદ્ધ આચાર સંહિતા ભંગની નોંધાઇ ફરિયાદ, પ્રચાર માટે ધાર્મિક સ્થળનો ઉપયોગ કર્યો હોવાનો દાવો
રાજ્યમાં હાલ 2024ની લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે પ્રચાર દરમિયાન રાજ્યની હાઈપ્રોફાઈલ બેઠક રાજકોટ…
Read More »