Bjp
-
કોણ કોનો ખેલ ઊંધો પાડશે? સવારે અજિત પવાર સાથે ગયેલા NCP ધારાસભ્ય શરદ પવારની બેઠકમાં પાછા આવ્યા,
વાયબી સેન્ટરથી એનસીપીના ધારાસભ્યોની બેઠક શરૂ થઈ છે. પ્રફુલ પટેલ પણ NCP સુપ્રીમો શરદ પવાર સાથે હાજર છે. સવારે અજિત…
Read More » -
NCP-શિવસેનાની PC Live : NCP ના ધારાસભ્યે કહ્યું કે અજિત અમને ગુમરાહ કરીને રાજભવન લઈ ગયા હતા , શરદ પવારે કહ્યું કે વિશ્વાસ મતમાં ફડણવીસ બહુમત સાબિત નહીં કરી શકે
આજે સવારે મહારાષ્ટ્રમાં બીજેપીએ અજીત પવારના સમર્થનથી સરકાર બનાવી દીધા પછી શિવસેના, કોંગ્રેસ અને શરદ પવાર ચોંકી ગયા હતા.આ દરમિયાન…
Read More » -
મહારાષ્ટ્ર રાજકારણ: સવારે જાન આવવાની હતી પણ છોકરી રાતોરાત બીજા જોડે ભાગી ગઈ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર ભાજપ,કોંગ્રેસ, એનસીપી,શિવસેના મથામણ કરી રહ્યા હતા પણ આખરે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું.શિવસેના-કોંગ્રેસ-NCP દરરોજ બેઠકો…
Read More » -
ભાજપના મંત્રીએ કહ્યું કે, દેશમાં આટલા બધા લગ્ન થઈ રહ્યા છે… ક્યાં છે મંદી ?
દેશમાં મંદીનો માહોલ છે તેવું ખુદ ફાઇનાન્સ મિનિસ્ટર પણ કહી ચુક્યા છે છતાં કેન્દ્રીય મંત્રી સુરેશ અંગડીએ કહ્યું કે દેશમાં…
Read More » -
લો હવે, મહારાષ્ટ્રમાં ભાજપે કહ્યું કે અમારી પાસે 119 MLA છે. સરકાર તો અમે જ બનાવીશું
મહારાષ્ટ્રમાં એક પણ પક્ષ સરકાર નથી બનાવી શક્યું ત્યારે હવે BJP દાવો કરી રહ્યું છે કે તેની પાસે 119 ધારાસભ્યો…
Read More » -
મહારાષ્ટ્ર વિવાદ બોલ્યા અમિત શાહ: શિવસેના વિશે કહ્યું, “6 મહિના છે બનાવી લો સરકાર”
મહારાષ્ટ્રમાં એક પણ પક્ષ સરકાર બનાવવા માટે બહુમત સાબિત ન કટી શકતા આખરે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું…
Read More » -
મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવા રાજ્યપાલે કરી ભલામણ: એનસીપી, શિવસેના પણ બેકફૂટ પર
મહારાષ્ટ્રમાં આ વખતે એક પણ પાર્ટીને સ્પષ્ટ બહુમત મળી નથી ત્યારે કોણ સરકાર બનાવશે એ મામલે છેલ્લા 20 દિવસથી ખેંચતાણ…
Read More » -
હવે ભાજપ-શિવસેના ના રસ્તા અલગ: મોદી સરકારમાંથી રાજીનામું આપીને શિવસેનાના સાંસદે શું કહ્યું, જાણો
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવું કે નહીં એ માટે કોંગ્રેસ અને 3એનસીપાઇ ટોચના નેતાઓની બેઠક બોલાવી છે. આ…
Read More » -
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે છેલ્લો દિવસ: કોઈ પાર્ટી પાસે બહુમત નહીં , ભાજપના ચાણક્ય પણ કઈ ન કરી શક્યા ?
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પરિણામ આવ્યું એના 2 અઠવાડિયા થવા આવ્યા છે પણ ભાજપે હજુ પણ સરકાર રચવા દાવો કર્યો નથી.…
Read More » -
મુખ્યમંત્રીના અચ્છે દિન: 200 કરોડનું નવું વિમાન મગાવ્યું, 15 દિવસમાં આવી જશે ગુજરાત
આમ જનતાની હાલત સુધરે કે ના સુધરે પણ ગુજરાતના મુખ્યમંત્રી અને અન્ય વીવીઆઈપીઓની સુવિધામાં ચાર ચાંદ લાગવા જઈ રહ્યા છે.…
Read More »