Congress
-
કોંગ્રેસની વિધાનસભા કૂચ: કોંગ્રેસના મોટા નેતાઓ પહોંચ્યા ગાંધીનગર, 1500 થી વધુ પોલીસ જવાનો તૈનાત
આજથી વિધાનસભામાં શિયાળુ સત્ર શરુ થશે જેમાં પરીક્ષામાં ગેરરીતિ, ખેડૂતોઅને અનેક મુદ્દે સરકારને ઘેરવાની કોંગ્રેસની રણનીતિ છે.કોંગ્રેસ દ્વારા બહારથી પણ…
Read More » -
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્યની કારે ટક્કર મારતા એકનું મોત,
અમદાવાદના મેમનગરમાં મોડી રાત્રે હિટ એન્ડ રન નો બનાવ બન્યો હતો.અકસ્માતમાં દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની ઈનોવા ગાડીએ એક એક્ટિવાચાલકને…
Read More » -
ઉદ્ધવ ઠાકરે સરકારે 169 મતથી બહુમત સાબિત કર્યું, ભાજપને રેલો આવતા 105 MLAએ વિધાનસભામાંથી ચાલતી પકડી
મહારાષ્ટ્ર વિધાનસભામાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારે બહુમત સાબિત કરવાનું હતું તેમાં કાઉન્ટીંગમાં 169 સભ્યોએ ઉદ્ધવ સરકાર માટે મત આપીને બહુમત…
Read More » -
શક્તિ પ્રદર્શન: ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે હવે બતાવીશું કે શિવસેના શું ચીજ છે, પવાર પણ આક્રમકઃ મૂડમાં
મહારાષ્ટ્રમાં ભાજપને પોતાની શક્તિનો પરચો બતાવવા શિવસેના-NCP અને કોંગ્રેસે 162 ધારાસભ્યોને એકસાથે હોટેલમાં ભેગા કર્યા હતા. NCP અધ્યક્ષ શરદ પવાર…
Read More » -
મહારાષ્ટ્રમાં વ્યસ્ત રાખીને ભાજપ મધ્યપ્રદેશમાં કોંગ્રેસનો ખેલ પાડી દેવાના મૂડમાં છે?
અત્યારે મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ છે અને દરેક લોકોનું તેમજ રાજકીય પક્ષોનું ધ્યાન મહારાષ્ટ્ર પર છે.કોંગ્રેસ પણ પોતાના મહારાષ્ટ્રના ધારાસભ્યોનું…
Read More » -
અજીત પવાર એકલા પડી ગયા: NCP એ કહ્યું કે અમારી સાથે 53 ધારાસભ્યો
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને મનાવવાના પ્રયાસો ચાલુ છે. NCP ના વરિષ્ઠ નેતા છગન ભુજબળ આજે અજિત પવારને મળશે.…
Read More » -
કોણ કોનો ખેલ ઊંધો પાડશે? સવારે અજિત પવાર સાથે ગયેલા NCP ધારાસભ્ય શરદ પવારની બેઠકમાં પાછા આવ્યા,
વાયબી સેન્ટરથી એનસીપીના ધારાસભ્યોની બેઠક શરૂ થઈ છે. પ્રફુલ પટેલ પણ NCP સુપ્રીમો શરદ પવાર સાથે હાજર છે. સવારે અજિત…
Read More » -
મહારાષ્ટ્ર રાજકારણ: સવારે જાન આવવાની હતી પણ છોકરી રાતોરાત બીજા જોડે ભાગી ગઈ
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી સરકાર ભાજપ,કોંગ્રેસ, એનસીપી,શિવસેના મથામણ કરી રહ્યા હતા પણ આખરે રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવ્યું હતું.શિવસેના-કોંગ્રેસ-NCP દરરોજ બેઠકો…
Read More » -
Shivsena ના ધારાસભ્યે આપી ધમકી: ધારાસભ્યોને તોડવાવાળા ના માથા તોડી નાખશુ..
મહારાષ્ટ્રમાં શિવસેના સાથે સરકાર બનાવવા માટે કોંગ્રેસ અને NCP વચ્ચે વાતચીત ચાલી રહી છે. કોંગ્રેસના નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ગુરુવારે કહ્યું…
Read More » -
કોંગ્રેસના જયરાજસિંહે RJ ધ્વનિત ને ઉધડો લઈ લીધો, કહ્યું “તું તારુ હાહાહીહી જેવું વેવલાપણું પણ ભૂલી જઈ
ગઈકાલે ઓગણીસ નવેમ્બરે દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જન્મ જયંતિના દિવસે એફએમ રેડીયો પર RJ ધ્વનિતે કહ્યું હતું કે, જવાહરલાલ…
Read More »