Ahmedabad
-
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને કરી નવી આગાહી
હવામાન નિષ્ણાત અબાલાલ પટેલ દ્વારા વાવાઝોડાને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે…
Read More » -
ગુજરાત માટે ચિંતાનો વિષય, બિહારમાં પત્તાના મહેલની જેમ તૂટી પડેલા બ્રિજના કોન્ટ્રાકટર પાસે જ ગુજરાતના આ બ્રિજનો કોન્ટ્રાકટ
બિહારના ભાગલપુરમાં ગંગા નદી પર 1717 કરોડ રૂપિયાના ખર્ચે ભાગલપુરના સુલ્તાનગંજથી ખગડિયાના અગુવાની સુધી બની રહેલો બ્રિજ પત્તાના મહેલની જેમ…
Read More » -
ગુજરાતનો વધુ એક સમાજ પરિવર્તનના પંથે, સામાજિક પ્રસંગોમાં થતા ખોટા ખર્ચને બંધ કરવા લેવાયો નિર્ણય
લગ્ન અને મરણ પ્રસંગોમાં સામાજિક કેટલાક રીતરિવાજો એવા હોય છે કે જેમાં રૂપિયાનો ખોટો ખર્ચ થતો હોય છે. ત્યારે ગુજરાતના…
Read More » -
મોંઘવારીનો વધુ માર, અદાણીએ CNG ના ભાવમાં કર્યો તોતિંગ વધારો
ગુજરાતીઓ વધુ એક મોંઘમાંરીનો માર પડ્યો છે. કેમકે અદાણી દ્વારા CNG ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. CNG માં બે…
Read More » -
અરબી સમુદ્રમાં હવાનું દબાણ ઉભું થતા ગુજરાતના માથે આવ્યું ચક્રવાતનું સંકટ
જ્યારે પણ અરબી સમુદ્રમાં તોફાન આવે છે ત્યારે ત્યારે ગુજરાત પર ખૂબ મોટી ઘાત ઉભી થાય છે. ગુજરાતના દરિયા કાંઠાને…
Read More » -
દ્વારકા હાઈવે પર અમદાવાદના પરિવારનો સજાર્યો અકસ્માત, ટાયર ફાટતા કાર ખાડા પડતા પિતા-પુત્ર અને એક મહિલાનું કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
નશામાં ચકનાચૂર ભાઈએ બહેન સાથે બીભત્સ માંગણી કરતા ખેલાઇ ગયો ખૂની ખેલ
કેટલાક લોકો પર હવસ એટલી હાવી થઈ જતી હોય છે કે તેઓ સંબંધોની મર્યાદાને પણ ભૂલી જતા હોય છે. અને…
Read More » -
અમદાવાદ: વ્યાજખોરો ના ત્રાસથી શિક્ષકે આપઘાત કર્યો, પોલીસ પર પણ આરોપ, ૫.૫૦ લાખના ૧૪ લાખ ચૂકવ્યા હતા છતાં…
અમદાવાદના ઓઢવથી શિક્ષક દ્વારા આત્મહત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. 27 વર્ષના શિક્ષક સુબ્રોતો પાલે દ્વારા રસોડામાં ગળેફાંસો ખાઈને જીવન ટુંકાવવામાં આવ્યું…
Read More » -
હવામાન વિભાગની ભયાનક આગાહી, ગુજરાતમાં બે વાવાઝોડાનું સંકટ
રાજ્યમાં સતત ગરમી ની વચ્ચે છેલ્લા થોડા દિવસથી રાજયમાં વરસાદી માહોલ બન્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા સામાન્ય વરસાદને લઈને આગાહી કરવામાં…
Read More » -
81 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ આચરીને કરાઈ હત્યા, પુત્રએ નોંધાવી ફરિયાદ
બોટાદ જિલ્લાના પાળીયાદ ખાતેથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં રહેણાંક મકાનમાંથી એક 81 વર્ષની ઉંમરની મહિલાની લાશ શંકાસ્પદ…
Read More »