Ahmedabad
-
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નડાબેટ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની કરી ઉજવણી
વિશ્વભરમાં આજે 10 મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી સરહદી વિસ્તાર નડાબેટમાં…
Read More » -
ક્રાઈમ : અમદાવાદ માં અંગત અદાવતમાં તલવારના ઘા મારીને બે લોકોને મોત ઘાટ ઉતાર્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે.…
Read More » -
બહારનું ખાવાના શોખીન ચેતજો : અમદાવાદની દેવી ઢોસા રેસ્ટોરેન્ટના સંભારમાંથી નીકળ્યો મૃત ઉંદર
અમદાવાદની એક રેસ્ટોરન્ટ થી ઢોસા ના સંભાર માંથી મૃત ઉંદર નીકળ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણકારી અનુસાર, અમદાવાદના નિકોલ…
Read More » -
વરસાદને લઇને હવામાન વિભાગની મોટી આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં પડશે ભારે વરસાદ
ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું બેસતું જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન…
Read More » -
રિક્ષા-સ્કૂલ વાન ચાલકોની હડતાળ સમેટાઈ, પરંતુ સ્કૂલ વર્ધી એસોસિએશનને આ બાબતનું ધ્યાન રાખવું પડશે….
સ્કૂલવાન અને સ્કૂલ રિક્ષાની હડતાળનો હાલ ચર્ચાનો વિષય બનેલ છે. જ્યારે હવે આ બાબતમાં વાલીઓ માટે રાહત પહોંચાડનાર સમાચાર સામે…
Read More » -
વરસાદ ને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાતમાં ધીરે-ધીરે ચોમાસું બેસતું જોવા મળી રહ્યું છે. કેમકે એક દિવસમાં ગુજરાતના ૩૩ તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. તેમાં જૂનાગઢના…
Read More » -
અમદાવાદમાં વાલીઓની ચિંતા વધારનાર સમાચાર, 18 જૂનથી સ્કૂલ વાન અને રિક્ષા ન ચલાવવા એસોસિએશનનો નિર્ણય
અમદાવાદમાં સ્કૂલવાન ચાલકો દ્વારા મંગળવારથી હડતાળમાં જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો દ્વારા…
Read More » -
ડો. વૈશાલી જોષી આપઘાત કેસને લઈને આવ્યા અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પ્રાંગણમાં મહિલા ડોક્ટર દ્વારા આપઘાત કરવામાં આવેલ કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શિવરંજની વિસ્તારમાં રહેનાર…
Read More » -
ક્ષત્રિય સમાજના વિરોધને શાંત પાડવા ભાજપ વિનંતી કરતો પત્ર લખી જણાવ્યું કે….
લોકસભા ચૂંટણી 2024 ને લઈને ગુજરાતમાં જોરશોરથી દરેક પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં ભાજપ દ્વારા નારાજ ક્ષત્રિય…
Read More » -
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજે અસ્મિતા મહાસંમેલનમાં પ્રતિજ્ઞા લીધી
રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.…
Read More »