Ahmedabad
-
ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો જાણી લો આ સમાચાર, ઈ-મેમોના નિયમોમાં કરાયા ફેરફાર
રાજ્ય સહિત ભારતમાં માર્ગ સલામતીની ઉજવણી કરાઈ રહી છે. તેને લઈને ગુજરાત સરકાર દ્વારા સરકાર દ્વારા ટ્રાફિક નિયમનો ભંગ કરનાર…
Read More » -
ભાજપમાં જોડાવવા મામલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેને આપ્યો જડબાતોડ જવાબ
લોકસભા ચૂંટણી પહેલાં ફરીથી રાજ્યમાં પક્ષપલટાની રાજનીતિ શરુ થઈ ગઈ છે. ભાજપ દ્વારા એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો તોડવામાં આવી…
Read More » -
વડોદરા બોટ દુર્ઘટનાનો કેસ પહોંચ્યો હાઇકોર્ટ, સુઓમોટો દાખલ કરવાની રજૂઆતનો કરાયો સ્વીકાર
વડોદરા દુર્ઘટના કેસને લઈને અત્યાર સુધીની સૌથી મોટી જાણકારી સામે આવી છે. વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જવાનો કેસ હવે…
Read More » -
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, 22 તારીખે સરકારી કચેરીઓમાં અડધા દિવસની જાહેર કરી રજા
આપણે બધા જાણીએ જ છીએ કે, 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાવાનો છે. તેના માટે દેશભરમાં…
Read More » -
વડોદરા બોટ દુર્ઘટના મામલે હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
વડોદરાના હરણી લેક ઝોન ખાતે સર્જાયેલ દુર્ઘટનામાં 15 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં 13 વિદ્યાર્થીઓ અને 2 શિક્ષકોના મૃત્યુ…
Read More » -
અમદાવાદના ભાડજમાં પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાના બહાને પીંખી નાખનાર આરોપી ઝડપાયો
અમદાવાદ શહેરમાં ભાડજને લઈને સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ભાડમાં પાંચ વર્ષની બાળકી દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં…
Read More » -
અમદાવાદ એરપોર્ટ ના કાર્ગો કોમ્પ્લેક્સ માંથી અધધધ રૂપિયા નું ઝડપાયું ડ્રગ્સ
અમદાવાદથી ડ્રગ્સને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદમાં એર કાર્ગો કોમ્પ્લેક્સ પરથી DRI દ્વારા કેટામાઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું…
Read More » -
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી અત્યાર સુધીની સૌથી મોટી આગાહી…..
ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી સતત ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં બુધવારના રોજ લોકોને ભારે ઠંડીનો અહેસાસ…
Read More » -
અમદાવાદમાં એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસકર્મી એ કરી આત્મહત્યા
અમદાવાદના નરોડા વિસ્તારથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેનાર અને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં છેલ્લા છ વર્ષથી કોન્સ્ટેબલ…
Read More » -
અમદાવાદના વસ્ત્રાલમાં અઢી કરોડના દેવા થી કંટાળીને વેપારીએ લમણે ગોળી મારી કરી આત્મહત્યા
રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે આવી જ એક ઘટના અમદાવાદના વસ્ત્રાલથી સામે આવી છે. અમદાવાદના…
Read More »