Ahmedabad
-
ભાડાના મકાનમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરનો પોલીસે કર્યો પર્દાફાશ, વિદેશી નાગરિકો પાસેથી ડોલર ટ્રાન્સફર કરાવીને કરતા હતા મોટી કમાણી
પૈસા કમાવવા માટે ઘણા લોકો શોર્ટકટ અપનાવતા હોય છે. અને ઘણી વખત લોકો કોઈ સાથે છેતરપિંડી પણ કરવા લાગતા હોય…
Read More » -
ગુજરાત સરકારે વાવાઝોડામાં સ્થળાંતર કરાયેલા લોકોને લઈને લીધો મહત્વપૂર્ણ નિર્ણય
બિપોરજોય વાવાઝોડું કચ્છમાં ટકરાયા બાદ ધીરે-ધીરે સતત આગળ વધી રહ્યું છે. જ્યારે ગુજરાતના દરિયાકાંઠે વાવાઝોડું ટકરાતા તેને ભારે તબાહી મચાવી…
Read More » -
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને મંદિરના ટ્રસ્ટે યોજી પત્રકાર પરિષદ
20 જૂનના રોજ જગતના નાથ ભગવાન જગન્નાથની અમદાવાદમાં 146ની રથયાત્રા યોજાવાની છે. રથયાત્રાને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા…
Read More » -
વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોનો તાગ મેળવવા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલે ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી બેઠક
ગુરુવારે રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ‘બિપોરજોય’ વાવાઝોડું ટકરાયા પછી શુક્રવારે સવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ પ્રભાવિત જિલ્લાઓની પરિસ્થિતિનો તાગ મેળવવા સીધા સ્ટેટ…
Read More » -
‘બિપોરજોય’ વાવાઝોડા બાદ હવે ચોમાસું કેવું રહેશે? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
બિપોરજોય વાવાઝોડું ટકરાતા અનેક જગ્યાએ નુકસાન પહોંચ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી…
Read More » -
બિપોરજોય ચક્રવાતના કારણે ઠેર ઠેર વૃક્ષો અને વિજપોલ થયા ધરાશાયી
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપોરજોય ચક્રવાત ગત રોજ રાત્રીના સમયે કચ્છ જિલ્લાના જખૌ પોર્ટ પાસે ટકરાયું હતું. ગુજરાતના દરિયાકાંઠે બિપોરજોય વાવાઝોડાનું…
Read More » -
હવામાન વિભાગની મોટી આગાહી, વાવાઝોડાના ટકરાયા બાદ હવે શું થશે…..
બિપોરજોય વાવાઝોડું કચ્છ જિલ્લામાં મોડી રાત્રીના ટકરાયુ હતું. આ ચકવાત ભયંકર ચક્રવાતમાં ફેરવાયું છે. જ્યારે આજ સુધીમાં આ વાવાઝોડું ધીમું…
Read More » -
હાઇકોર્ટે આરોપીને જામીન આપતા જ અરજદારોએ કોર્ટ પરિસરમાં જ કર્યો આપઘાતનો પ્રયાસ
ગુજરાત હાઇકોર્ટમાં અત્યારસુધીમાં ક્યારેય પણ ના બની હોય તેવી ઘટના સામે આવી છે. હાઇકોર્ટમાં ચાલી સુનાવણી દરમિયાન અરજદારોએ આપઘાત કરવાનો…
Read More » -
ભાવનગરમાં બિપોરજોય વાવાઝોડાએ પિતા પુત્રનો લીધો ભોગ, જાણો એવું તો શું થયું?
બિપોરજોય વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારે ટકરાઈ ગયું છે. જ્યારે હવે તેની અસરો પણ શરુ થઈ ગઈ છે જ્યારે ગઈકાલ મધરાત્રી સુધી…
Read More » -
બિપોરજોય વાવાઝોડાના કહેર ને જોતા અમદાવાદ સહીત રાજ્યના અનેક શહેરોમાં શુક્રવારે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય
બિપોરજોય વાવાઝોડું દરિયાકાંઠે ટકરાતા વાવાઝોડાએ તેનો પ્રકોપ બતાવવાનું શરુ કરી દીધું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસવા…
Read More »