Ahmedabad
-
રાજ્યના તાપમાનના ફેરફારને લઈને હવામાન વિભાગે કરી આગાહી
રાજ્યના આગામી 5 દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે રાજ્યમાં હાલ સામાન્ય…
Read More » -
બાબા બાગેશ્વર ના ભારે વિરોધ બાદ દિવ્ય દરબારના કાર્યક્રમમાં કરાયો મોટો ફેરફાર
દેશભરમાં જાણીતા અને સૌથી ચર્ચિત બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી હવે ગુજરાતમાં આવવાના છે. તેમના કાર્યક્રમોને લઈને પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા હતા. તેમાં પણ…
Read More » -
ગુજરાત સરકારે વર્ગ-3 ની ભરતી માટે જાહેર કર્યા નવા નિયમો, જાણો શું કરવામાં આવ્યા ફેરફાર…
સરકારી નોકરીની રાહ જોઈ રહેલા યુવાનોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા સરકારી ભરતીના નિયમો બદલી નાખવામાં…
Read More » -
હવામાન વિભાગે ગરમીને લઈને કરી આગાહી, રાજ્યમાં ગરમીનો પ્રકોપ રહેશે યથાવત
ગુજરાતમાં ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને લોકોને આકરી ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે. જ્યારે કમોસમી વરસાદની પણ શક્યતા રહેલી…
Read More » -
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પોલીસ ભરતીને લઈને કરી મોટી જાહેરાત
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી મોરબી અને રાજકોટ જિલ્લાની આજે મુલાકાતે આવેલ છે. રાજયના પોલીસ સ્ટાફને સુવિધાયુકત આવાસો ઉપલબ્ધ કરાવવા…
Read More » -
હર્ષ સંઘવીનો હુંકાર, સલીમ સુરેશ બનીને કે સુરેશ સલીમ બનીને દીકરીઓને ફસાવે છે તેની ખેર નથી….
ગુજરાતના ગૃહરાજ્યના મંત્રી હર્ષ સંઘવી દ્વારા આજે મોરબીમાં નવા બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમના દ્વારા એક…
Read More » -
બાગેશ્વર બાબાના દિવ્ય દરબારમાં સી.આર પાટીલ રહી શકે છે હાજર
બાગેશ્વર બાબા આગામી મહિને ગુજરાત આવી રહ્યા છે. ગુજરાતમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારથી બાગેશ્વર બાબાના દિવ…
Read More » -
પ્રેમીએ છેલ્લી મુલાકાતનું કહીને પરિણીતા સાથે રસ્તા વચ્ચે જ કર્યું આ કામ
અમદાવાદ શહેરમાં એક બાળકનું અપહરણ થયાની જાણ થતાં જ પોલીસે ગંભીરતા દાખવીને ગણતરીના કલાકોમાં જ અપહરણ કરનારની ધરપકડ કરીને બાળકને…
Read More » -
ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને લેવાયો મહત્વનો નિર્ણય
અમદાવાદ શહેરમાં નિકળનારી ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે અમદાવાદ શહેરમાં…
Read More » -
ગુજરાતના શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, શિક્ષણમંત્રીએ કરીએ મોટી જાહેરાત
ગુજરાતમાં શિક્ષકોને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના શિક્ષકો માટે શિક્ષણ વિભાગ દ્વારા એક મોટો નિર્ણય…
Read More »