Madhya Gujarat
-
સ્પર્શ મહોત્સવમાં આકર્ષણનું કેન્દ્ર રહેશે ગિરનાર પર્વત લાઈટ અને સાઉન્ડ શોમાં જોવા મળશે જૈન દર્શનની ઝલક
અમદાવાદમાં 15 થી 22 જાન્યુઆરી દરમિયાન સ્પર્શ મહોત્સવ ઉજવાશે. આ સ્પર્શ મહોત્સવમાં વિવિધ આકર્ષણના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાં ગિરનાર…
Read More » -
યુએસ રિટર્ન વૃદ્ધ દંપતીએ ભત્રીજાએ ફોન કરીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ
અમદાવાદના પોશ વિસ્તારમાં એક વૃદ્ધ દંપતી દ્વારા આત્મહત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જ્યારે આ ઘટનામાં…
Read More » -
ગુજરાતમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલનો પ્રારંભ, ફેસ્ટિવલમાં 68 દેશો ભાગ લેશે
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે અમદાવાદમાં ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ 2023નું ઉદ્ઘાટન કર્યું હતું. G-20 થીમ ‘વન અર્થ, વન ફેમિલી, વન…
Read More » -
શાહીબાગમાં આગનો બનાવ, પ્રાંજલે અંતિમ ફોનમાં કાકીને કહ્યું હતું માત્ર એટલું કે….
શાહીબાગમાં ગઈ કાલના ઓર્ચિડ ગ્રીન ફ્લેટના સાતમાં માળે ભીષણ આગ લાગતા ઘરમાં રહેલી 4 વ્યક્તિઓ પૈકી 3 વ્યક્તિ તરત જ…
Read More » -
અમદાવાદ: 30 મિનિટમાં હેકર્સે બિલ્ડરના ખાતામાંથી 37 લાખ ઉપાડી લીધા, તમારા ફોનમાં પણ આવું નથી ને?
આજકાલ છેતરપીંડી કરનાર લોકોને છેતરવા માટે ઘણી યુક્તિઓ અજમાવતા હોય છે. લોકોને વાતોમાં ફસાવીને અથવા તો ફિશિંગ લીંક દ્વારા તેઓ…
Read More » -
વડોદરામાં ચાઇનીઝ દોરીએ હોકી પ્લેયરનો જીવ લીધો, ગળાની નસો કપાઈ જતા કરૂણ મોત
ઉત્તરાયણનો તહેવાર ખૂબ જ જલ્દી આવવાનો છે અને તેને લોકોમાં ઘણો ઉત્સાહ પણ રહેલો છે. પરંતુ આ તહેવારમાં ક્યારેક ના…
Read More » -
અમદાવાદના એક મકાનમાં આગ લાગતા પતિ-પત્ની અને બાળકનું કરૂણ મોત
અમદાવાદમાં આગની ઘટના અટકવાનું નામ લઇ રહી નથી. કે મકે થોડા દિવસ પહેલા નારણપુરામાં આવેલી મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી…
Read More » -
અમદાવાદમાં પહેલા યુવકની કરવામાં આવી હત્યા અને પછી…
ગુજરાતમાં છેલ્લા કેટલાંક સમયથી ચોરી, લુંટફાટ, આત્મહત્યાની ઘટનાઓમાં દિન – પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના મુખ્ય શહેરોમાં ક્રાઈમની…
Read More » -
વડોદરા: હાથની મહેંદી ઉતરે એ પહેલા જ ઉદ્યોગપતિ પરિવારની વહુનું કાર અકસ્માતમાં મોત, BMW કારનો ડૂચો વળી ગયો
રાજ્યસહીત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે.લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો…
Read More » -
નારણપુરાની આઇકેર હોસ્પિટલમાં આગ લાગતા દંપત્તિનું મોત, પરંતુ આ સવાલ મૂંઝવણ ઉભી કરનાર
નારણપુરાની હોસ્પિટલમાં આજે આશ્ચર્યચકિત કરનારી ઘટના બની છે. મોદી આઈ કેર હોસ્પિટલમાં મોડી રાત્રે લાગેલી આગમાં હોસ્પિટલમાં કામ કરનાર બે…
Read More »