Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
વાંકાનેર: 24 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત, 20 દિવસ પહેલા જ થઈ હતી સગાઈ
છેલ્લા એક વર્ષમાં કોવિડ-19 રોગચાળાનાપછી અસંખ્ય લોકોના મોત થઈ રહ્યા છે, મુખ્યત્વે હૃદયરોગના હુમલાને કારણે યુવાનોમાં મોતના કિસ્સા વધી રહ્યા…
Read More » -
મથુરા જતી બસનો ભયાનક અકસ્માત, ગુજરાતનાં 11 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ
રાજસ્થાનના ભરતપુરથી એક ભયાનક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અત્યાર સુધીના સમાચાર મુજબ મુસાફરોથી ભરેલી બસ ગુજરાતથી મથુરા જઈ…
Read More » -
વડોદરાઃ ટાઈલ્સની આડમાં દારૂ ભરેલી પકડાઈ ટ્રક, લાખોનો દારૂ થયો જપ્ત…
જો વાત કરીએ અત્યારના સમયની તો હાલમાં ઘણી જગ્યાએ દારૂની ગાડીઓ પકડાતી જોવા મળી છે. લોકો દારૂ માટે તો ઘણી…
Read More » -
એશિયાનું પ્રખ્યાત જૂનાગઢનું ગિરનાર છે સિંહો માટે પ્રસિદ્ધ, પ્રવાસીઓને જોવા મળે છે બીજા ઘણા સ્થળો…
ભારતના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લામાં આવેલી ટેકરીઓ ગિરનાર તરીકે ઓળખાય છે. આ જૈનોનું સિદ્ધક્ષેત્ર છે, અહીંથી ભગવાન દેવાધિદેવ, નારાયણ શ્રી…
Read More » -
5 રૂપિયાના પેકેટથી શરૂ થયેલો વિચાર આજે થઈ ગયો છે હજારો કરોડોનો, વાર્ષિક 3 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કરે છે આ વ્યક્તિ…
ગ્રાહકો માટે પેકેજ્ડ માલસામાનનો વ્યવસાય ભારતીય અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો તમે કાયદા પર નજર નાખો તો મોટાભાગની બહુરાષ્ટ્રીય…
Read More » -
વડોદરામાં મકાન ભાડે રાખીને ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનાર એક વ્યક્તિની કરવામાં આવી ધરપકડ…
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં મકાન ભાડે રાખીને ઓનલાઈન ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવતા જૂનાગઢ સ્થિત બુકીની પીસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે રૂ.2.81…
Read More » -
સાળંગપુરમાં હનુમાનજીના વિવાદી ભીંતચિત્રોના વિરોધમાં હવે કરણી સેનાએ ઝંપલાવ્યુ
સાળંગપુરધામમાં હનુમાનજીની પ્રતિમા નીચે હનુમાનજીના ભીંતચિત્રો મુકવામાં આવ્યા છે. આ ચિત્રોમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ બતાવવામાં આવ્યા છે. ભીંતચિંત્રોને લઈને…
Read More » -
અમદાવાદના બહેરામપુરામાં જૂની અદાવતમાં છરીના ઘા ઝીંકી યુવકની કરાઈ હત્યા
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જાણે ગુનેગારોને કોઈનો પણ ભઈ ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે.…
Read More » -
વિસનગરના ગણેશપુરા પુદગામ પાસે ટ્રેક્ટર પલટી ખાતા ચાલકનું ઘટનાસ્થળ પર કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
સાળંગપુર હનુમાન વિવાદ ચરમસીમાએ: વિવાદિત ચિત્રો હટાવો, ‘બસ હવે બહું થયુ અમે લડી લઇશું’
હિંદુ આસ્થાના કેન્દ્ર સાળંગપુર ખાતે લાખો ભક્તો હનુમાનજીના દર્શને જાય છે પણ ત્યાં મૂર્તિ નીચે બનાવેલા ભીંત ચિત્રોથી સૌ લોકોની…
Read More »