Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
ગુજરાતમાં કોરોનાનો કહેર થયો બેઅસર, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસો કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે કોરોનાની ત્રીજી લહેર…
Read More » -
બહુચર્ચિત GSSSBના ચેરમેન અસિત વોરાએ આપ્યું રાજીનામું
GSSSBના ચેરમેન અસિત વોરાએ હાલ તેમના પદેથી રાજીનામુ આપી દીધું છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ અસિત વોરાના રાજીનામાની…
Read More » -
રાજકોટના પોલીસ કમિશનરના “વસુલી” કાંડમાં વિજય રૂપાણી કનેક્શન…
ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલે રાજકોટના પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર 75 લાખ રુપિયાની વસૂલીનો આરોપ લગાવ્યા બાદ સર્જાયેલા વિવાદમાં હવે…
Read More » -
રાજકોટ પોલીસ કમિશનના કાંડને લઈને આવ્યા મોટા સમાચાર, વધુ બે ફરિયાદ દાખલ કરવામાં આવી…
પોલીસ કમિશનરના કમીશનનો મુદ્દો હાલ ચર્ચાનો વિષય બનેલ છે. જેના લીધે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ મામલામાં રાજકોટથી…
Read More » -
સુરતમાં ધોળા દિવસે વેપારીના 2 કરોડ રૂપિયા લૂંટી લેવાયા
દેશમાં દિવસે ને દિવસે ચોરીના કેસો વઘી રહ્યા છે. ત્યારે આજે સુરતમાં વધુ એક ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. હૈદરાબાદના…
Read More » -
સાવરકુંડલા શહેરમાં બે મહિલાઓ પર એસિડ એટેક કરાયો, તેમાંથી એક મહિલાની હાલત ગંભીર
સાવરકુંડલા શહેરમાં બે મહિલા પર પિતા-પુત્ર દ્વારા એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની ઘટના સામે છે. જેના લીધે સમગ્ર પંથકમાં ચકચાર…
Read More » -
ભાવનગર બાજુ જાઓ તો આ લોજમાં જમવાનું ના ભૂલતા, ફક્ત 30 રૂપિયામાં બાજરીનો રોટલો અને શાક ભરપેટ જમી શકો છો,
નમસ્કાર મિત્રો,અમારા દ્વારા આપવામાં આવતી માહિતી એ લોકોને સામાન્ય જાણકારીના ઉદ્દેશ્યથી બનાવવામાં આવે છે.અમારો ઉદ્દેશ લોકોને બહારનો ખોરાક લેવા પ્રેરિત…
Read More » -
સુરતની લક્ઝરીમાં આગ લાગવાની ઘટનામાં થયો એક મોટો ખુલાસો, આગ ઝડપથી ફેલાવા પાછળ એના પર શંકા કરવી કેટલી યોગ્ય ?
સુરતના હીરાબાગ પાસે થોડાક દિવસો પહેલા રાત્રિના સમયે એક ખાનગી બસમાં આગ લાગી હતી,જેમાં મહિલા બસમાં ફસાઈ જતા તે જીવતી…
Read More » -
ઘરમાં હળદરનો છોડ લગાવો, ઘરમાં સમૃદ્ધિ આવશે અને ગુરુ ગ્રહ પણ મજબુત થશે
ઘરમાં વૃક્ષો વાવવાનું કોને ન ગમે? જેના કારણે ઘરમાં હરિયાળી આવવાથી ત્યાં રહેનાર વ્યક્તિ હંમેશા સ્વસ્થ રહે છે. વાસ્તુ અનુસાર…
Read More » -
આવા બાપને નર્કમાં પણ જગ્યા ના મળવી જોઈએ, પોતાની જ ચાર મહિનાની ફૂલ જેવી દીકરીનું અપહરણ કરી હત્યાનો કારસો રચ્યો પણ એના પર પાણી ફરી વળ્યું,
કહેવાય છે કે પિતા-પુત્રી વચ્ચે ઋણાનુબંધનો સંબંધ હોય છે.સમાજમાં પણ આપણે મોટાભાગે જોયું છે કે પિતા-પુત્રીનો સંબંધ વહાલથી ભરેલો હોય…
Read More »