Gujarat
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years. Central Gujarat,North Gujarat,Saurashtra,South Gujarat, Vadodara, Anand, Dahod, Kheda, Mahisagar, Panchmahal, Ahmedabad, Gandhinagar, Aravalli, Banaskantha, Mehsana, Patan, Sabarkantha, Kutch, Rajkot, Amreli, Bhavnagar, Botad, Dwarka, Gir Somnath, Jamnagar, Junagadh, Morbi, Porbandar, Surendranagar, Surat, Bharuch, Dang, Narmada, Navsari, Tapi, Valsad
-
અમદાવાદનો યુવક નકલી પાસપોર્ટ લઈને અમેરિકા ગયો અને બે વર્ષ બાદ પરત આવતા જબરો ભરાયો…
અમદાવાદથી અમેરિકા નકલી પાસપોર્ટ ના આધારે ગયેલા યુવકની ધરપકડ કરવામાં આવી છે. બે વર્ષ બાદ જ્યારે યુવક અમેરિકાથી અમદાવાદ પરત…
Read More » -
મેઘરજના કાલીયા કુવા બોર્ડર પાસે દારૂ ભરેલ કારને નડ્યો અકસ્માત, કારચાલકનું ઘટનાસ્થળ કમકમાટીભર્યું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
મૌલાના સલમાન અઝહરીની મુશ્કેલીમાં વધારો, અરવલ્લી જિલ્લા કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
જૂનાગઢ શહેરમાં એક જાહેરસભાના કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ કરનારા મુંબઈના મૌલાના મુફ્તી સલમાન અઝહરી સામે જૂનાગઢ બાદ અરવલ્લીના મોડાસામાં પણ કેસ…
Read More » -
સુરતમાં રેલ્વે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડવા જતાં દંપતી પટકાયું, ASI એ જીવ બચાવ્યો
ચાલુ ટ્રેનમાં ચડતા સમયે અનેક વખત દુર્ઘટનાઓ સર્જાતી હોય છે જયારે આજે આવી એક બાબત સુરતથી સામે આવી છે. સુરત…
Read More » -
ગોધરાના કોટડા ગામે માતાએ 7 અને 4 વર્ષના બે પુત્ર સાથે કૂવામાં કૂદી લગાવી મોતની છલાંગ, ત્રણેયનાં મોત
પંચમહાલ જિલ્લાના કોટડા ગામની એક દુઃખદ ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરા પાસે કોટડા ગામમાં એક માતા દ્વારા બે…
Read More » -
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સી. જે. ચાવડા ભાજપમાં જોડાતા જ કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
લોકસભાની ચૂંટણી પહેલાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. કેમ કે એક બાદ એક ધારાસભ્યો દ્વારા પક્ષપલટો કરવામાં આવી…
Read More » -
સુરેન્દ્રનગરમાં સર્જાયો ભયાનક અકસ્માત : વીજ વાયર અડી જતા ટ્રેક્ટરમાં બેઠેલા ત્રણ મજૂરો ને મળ્યું મોત, છ ગંભીર રીતે દાઝ્યા
સુરેન્દ્રનગર ના બુબવાણા પાસે મજૂરો ભરીને જતી ટ્રેકટરની ટ્રોલીને વીજવાયર અડી જતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. આ…
Read More » -
સુરતથી અયોધ્યા જતી આસ્થા ટ્રેન પર અજાણ્યા શખ્સોએ કર્યો પથ્થરમારો
રામ ભક્તો માટે સરકાર દ્વારા હાલ ખાસ આસ્થા ટ્રેન શરુ કરવામાં આવી છે. સુરતથી અયોધ્યા જવા માટે આસ્થા ટ્રેન શરૂ…
Read More » -
વડોદરામાં ફ્રૂટનાં વેપારીની હત્યા મામલે થયો મોટો ખુલાસો, જાણો કોણે કરી હતી હત્યા…
વડોદરાના કાસમ આલા કબ્રસ્તાન પાસે થોડા દિવસ પહેલા એક યુવકની હત્યા કરવામાં આવી હતી. જ્યારે આ હત્યા કેસનો ભેદ ઉકેલી…
Read More » -
અમદાવાદમાં WWE જેવી રેસલિંગ નો ઈવેન્ટ : આ તારીખના 25 રેસલર સામ-સામે ટકરાશે
અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે અમદાવાદમાં WWE જેવા ઇવેન્ટના આયોજનના સમાચાર સામે આવ્યા છે. આ રેસલિંગની વાત…
Read More »