Saurashtra
-
જામનગરમાં બસ પલટી ખાતા સર્જાયો ભયંકર અકસ્માત, ૧૦ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત…
Read More » -
રાજકોટ સટ્ટાકાંડને લઈને સામે આવ્યા મોટા અપડેટ, બે જ આઈડીમાં કરાયો હતો કરોડોનો વ્યવહાર
રાજકોટ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ક્રિકેટના સટ્ટાનાં નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જાણકારી મુજબ છ બુકીઓ દ્વારા બે આઈડી પર…
Read More » -
રાજકોટમાં મકાનનું ચણતર કામ કરતા બે મજુરને લાગ્યો વીજશોક, એકનું મોત; એક ઇજાગ્રસ્ત
રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. રાજકોટ શહેરના ગુરૂપ્રસાદ ચોક નજીક આવેલા ગોકુલનગર વિસ્તારમાં એક મકાનનું ચણતર કામ કામ…
Read More » -
રાજકોટમાં 14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી નરાધામે દુષ્કર્મ આચર્યું અને પછી…..
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમકે દુષ્કર્મ અને હત્યાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં રાજકોટમાં…
Read More » -
રાજકોટ AIIMS નો ડ્રોન મારફતે દવા મોકલવાનો ટ્રાયલ સફળ, ડ્રોનથી 40 કિમી દૂર દવા મોકલાઈ
ગુજરાતમાં હવે ડ્રોન મારફતે પણ દવા મોકલવામાં આવશે. કેમકે રાજકોટ એઇમ્સ ડ્રોનના મારફતે દવા મોકલવામાં ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તેની…
Read More » -
જુનાગઢમાં 75 માં પ્રજાસત્તાક પર્વ પર રાજ્યપાલે ધ્વજવંદન કર્યુ, સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ રહ્યા હાજર
આજે દેશભરમાં 75મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશ સહિત વિવિધ રાજ્યો પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત રહેલા…
Read More » -
ગીર સોમનાથમાં જૂની અદાવતમાં બે ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત, એક હોસ્પિટલમાં સારવાર હેઠળ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. કેમ કે ગુનેગારોને જાણે કોઈનો ભય ના હોય તેમ ગુનાઓ આચરતા હોઈ…
Read More » -
જુનાગઢ પોલીસનાં થર્ડ ડિગ્રી ટોર્ચરનો ભોગ બનેલા યુવકનું સારવાર દરમિયાન મોત થતા ભારે હોબાળો, કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીનું મોટું નિવેદન
જૂનાગઢમાં થોડા દિવસો પહેલા અમદાવાદના વ્યક્તિ શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તનિષ્ક ટુર એન્ડ ટ્રાવેલ્સ કેસમાં ફ્રોડ…
Read More » -
વેરાવળમાં પતિએ પત્ની પર ધોળા દિવસે છરી વડે કર્યો હુમલો, કારણ જાણીને થઈ જશો ચકિત….
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. એવામાં આજે વેરાવળ શહેરમાં દહેજના લીધે એક પરિણીતાની મુશ્કેલીમાં વધારો થયો છે.…
Read More » -
રાજકોટ પત્નીની આત્મહત્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, જાણો સમગ્ર મામલો…
રાજ્યમાં સતત આત્મહત્યાની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે આજે આવી એક ઘટના રાજકોટ થી સામે આવી છે. રાજકોટ માં…
Read More »