Saurashtra
-
જૂનાગઢમાં દરગાહ પર લાગી એક નોટિસ અને થઈ મોટી બબાલ: ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, DySP અને 4 PSI ઘાયલ
જૂનાગઢમાં એક દરગાહને નોટિસ આપતાં હોબાળો થયો છે. દરગાહ પર નોટિસ ચોંટાડ્યા બાદ લોકો રસ્તા પર આવી ગયા હતા અને…
Read More » -
જૂનાગઢના આ ગામમાં સરકારી તંત્ર ના પહોંચતા સરપંચે પોતાના ખર્ચે કરી લોકોની મદદ
બિપોરજોય ચક્રવાતને પગલે તંત્ર દ્વારા હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ત્યારે જુનાગઢ જિલ્લાના માંગરોળ પંથકમાં હજુ પણ બિપોરજોય વાવઝોડાની…
Read More » -
આફતમાં આવસર? ભાજપના ધારાસભ્ય રીવાબા જાડેજાએ ફુડ પેકેટમાં પોતાના ફોટો છપાવ્યા
વાવાઝોડું બિપરજોયે ગુરુવારે સાંજે 6.30 વાગ્યે જખૌ બંદર નજીક લેન્ડફોલ કર્યો હતો. એ પછી લેન્ડફોલની પ્રક્રિયા મધરાત સુધી ચાલી હતી.…
Read More » -
બિપોરજોય ચક્રવાતની અસરને કારણે ગુજરાતના પ્રખ્યાત મંદિરો ભક્તો માટે રહેશે બંધ
ગુજરાતભરમાં બિપારજોય ચક્રવાતની અસર જોવા મળી રહી છે. 15મી જૂનના રોક સાંજના 4 કલાક પછી કચ્છ જિલ્લામાં આવેલા જખૌ આસપાસ…
Read More » -
આજે બિપરજોય સાથે લડવા સરકાર સજ્જ: NDRFની 33 ટીમો તૈનાત, દ્વારકાધીશ મંદિર બંધ
biparjoy updates: કચ્છ જિલ્લાના જખૌ બંદર નજીક શક્તિશાળી ચક્રવાત ‘બિપરજોય’ (biparjoy) ના સંભવિત લેન્ડફોલને પહોંચી વળવા માટે સરકારે તૈયારી કરી…
Read More » -
ચક્રવાત બિપરજોય ખૂબ જ તીવ્ર વાવાઝોડામાં ફેરવાયું, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર
Cyclone Biparjoy: અરબી સમુદ્રના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન હવે ખૂબ જ ગંભીર બની ગયું છે. છેલ્લા 6 કલાક દરમિયાન…
Read More » -
બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકામાં મંદિરની ધજા થઈ ખંડિત
અરબી સમુદ્રમાં ઉદભવેલું અતિપ્રચંડ બિપોરજોય ચક્રવાતના કારણે દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દ્વારકાના દરિયો તોફાની બનતા 15 ફૂટ જેટલા ઊંચા…
Read More » -
15 ગામોને જોડતો બ્રીજ તકલાદી બાંધકામને કારણે લોકાર્પણ પહેલા જ તૂટી પડ્યો
રાજ્યમાં એક પછી એક બ્રિજમાં કૌભાંડ થયાનું તેમજ હલકી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગના કારણે બ્રીજ તૂટી પડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ…
Read More » -
આફતના સમયે દ્વારકાધીશ મંદિર પર 2 ધજા કેમ ફરકાવવામાં આવે છે? વાંચો સમગ્ર અહેવાલ
જ્યારે જ્યારે પણ ગુજરાત પર આફત કે મુશ્કેલી આવે ત્યારે ત્યારે જગતના નાથ દ્વારકાધીશના મંદિરે અડધી કાઠીએ ધજા ચડાવીને સુરક્ષાની…
Read More » -
બિપોરજોય ચક્રવાતની ગંભીરતાને ધ્યાને રાખીને વહીવટી તંત્રએ ગીરના સિંહોને સલામત સ્થળે ખસેડયા
અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ બિપરજોય ચક્રવાત ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ સતત આગળ વધી રહ્યું હોવાના કારણે તેની અસર ગુજરાત, ગોવા,કેરળ,મહારાષ્ટ્ર,…
Read More »