Saurashtra
-
રાજકોટમાં હથોડીના ઘા ઝીંકી પુત્રે પિતાની કરી હત્યા, જાણો શું હતો મામલો?
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે રાજકોટ શહેરથી હત્યાનો મામલો સામે આવ્યો છે. રાજકોટના મૌવા ગામમાં…
Read More » -
રાજકોટમાં મહિલા તબીબે ગળેફાંસો ખાઈને જીવન ટુકાવ્યું, સુસાઇડ નોટમાં લખ્યું એવું કે…..
રાજકોટ શહેરથી આપઘાતની ઘટના સામે આવી છે. રાજકોટમાં આવેલ સિનર્જી હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષથી તબીબ તરીકે ફરજ બજાવનાર મહિલા દ્વારા…
Read More » -
જામનગરમાં આયોજિત લોકડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા પર થયો નોટોનો વરસાદ
જામનગરમાં કીર્તિદાન ગઢવીના લોકડાયરાનું ગઈ કાલના આયોજન કરાયું હતું. આ ડાયરામાં ભજનની રમઝટ વચ્ચે જામનગરનાં\ ધારાસભ્ય રીવાબા જાડેજાએ પણ હાજરી…
Read More » -
વધુ એક વિવાદમાં સપડાઈ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી, ભાજપ-કોંગ્રેસ બંને પક્ષના નેતાઓની કોલેજોમાં મોટા ગોટાળા આવ્યા સામે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હમણાથી સતત વિવાદમાં આવી રહી છે. ત્યારે આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એક એવા મુદ્દે વિવાદમાં આવી છે કે…
Read More » -
કુતરા પાળવાનો શોખ હોય તો થઈ જજો સાવધાન, તમારી પર પણ થઈ શકે છે પોલીસ ફરિયાદ!
ગુજરાતમાં રખડતા ઢોરના આતંકના કારણે અનેક લોકોને ગંભીર ઇજા તો કેટલાકનું મોત પણ નીપજ્યું છે. તેમજ રખડતા ઢોરનો મામલો અનેક…
Read More » -
23 મે 2023: આજે મંગળવારે તમારો દિવસ કેવો રહેશે, જાણો રાશિફળ
મેષ: આજે તમે તમારી જાતને હળવા અને યોગ્ય મૂડમાં જીવનનો આનંદ માણશો. આજે, જો તમે તમારા મિત્રો સાથે ફરવા જઈ…
Read More » -
સમૂહ લગ્નમાં કરિયાવરને લઈને વર અને કન્યા એમ બંને પક્ષોએ આયોજકોનો લીધો ઉધળો
જૂનાગઢમાં આયોજિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં કરિયાવરને લઈને હોબાળો થયો હોવાનું સામે આવ્યું છે. વર અને કન્યા એમ બંને પક્ષના લોકોએ…
Read More » -
સુરેન્દ્રનગરમાં ચોટીલા હાઇવે પાસે ચાલતા ગોરખધંધાનો પોલીસે કર્યો પર્દાફાશ
સુરેન્દ્રનગરના ચોટીલા હાઈવે પાસેથી પોલીસ દ્વારા દેહવ્યાપરનો ગોરખધંધો ઝડપી પાડવામાં આવ્યો છે. ચોટીલા હાઇવે પર આવેલા એક કોમ્પ્લેક્ષમાં ચાલી રહેલા કૂટણખાના પર પોલીસ દ્વારા…
Read More » -
ભાવનગરમાં હાઉસિંગ બોર્ડના ત્રણ મકાનો ધરાશાયી, 6 લોકોને બચાવાયા
ભાવનગર શહેરનાં ભરતનગર વિસ્તારમાં આવેલ કૈલાસ સોસાયટીથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ વિસ્તારમાં આવેલ હાઉસિંગ બોર્ડના ત્રણ મકાન ધરાશાયી…
Read More »
