Saurashtra
-
ગુજસીટોક કેસમાં રાજુ સોલંકીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર
દલિત સમાજના આગેવાન રાજુ સોલંકી સહિતના આરોપીઓ ના ત્રણ દિવસના રિમાન્ડ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. ગઈકાલના પોલીસ દ્વારા…
Read More » -
જામનગરમાં વહેલી સવારે બની ભયાનક દુર્ઘટના, એક વ્યક્તિનું થયું મોત
જામનગરમાં વહેલી સવારે ભયાનક દુર્ઘટના બનતા એક વ્યકતિનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. જામનગરમાં આવેલ નવી સાધના કોલોનીમાં આ…
Read More » -
સુરેન્દ્રનગરના નટવરગઢ ગામના ખેડૂતોએ રાજ્યપાલને પત્ર લખી ઈચ્છામૃત્યુની માગ કરી, જાણો શું છે સમગ્ર મામલો?
સુરેન્દ્રનગર જિલ્લાના નટવરગઢ ગામ થી મોટા સમાચાર સામે આવ્યા છે. આ ગામના 47 ખેડૂતો દ્વારા રાજ્યપાલ ને ઈચ્છા મૃત્યુની માંગ કરતો…
Read More » -
ભાજપના મંત્રીને કોર્ટે ફટકારી એક મહિનાની જેલ, જાણો શું છે સમગ્ર મામલો?
મહીસાગર જીલ્લાથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહીસાગર જીલ્લાના ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય મંત્રી જીગર પંડ્યા ને મારામારીના કેસમાં…
Read More » -
ઉપલેટા ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : આરોપી સ્વામી ધર્મ સ્વરૂપદાસની આગોતરા જામીન અરજી ફગાવાઈ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. જ્યારે અહીંના…
Read More » -
રાજકોટના ફાડદંગ ગામમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, લોકોના જીવન સાથે કરી રહ્યો હતો ચેડા
ગુજરાતમાં બોગસ તબીબોની ભરમાર એક પછી એક બોગસ તબીબો ઝડપાઇ રહ્યા છે. જ્યારે આજે આવી જ બાબત રાજકોટથી સામે આવી…
Read More » -
કોડીનાર : આઠ વર્ષની સગીર બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપીને કોર્ટે ફટકારી ફાંસીની સજા
કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામમાં બે વર્ષ અગાઉ આઠ વર્ષની સગીર બાળકી ઉપર જંતરાખડી જ ગામના શમાજી ભીખા સોલંકી દ્વારા દુષ્કર્મ…
Read More » -
પરિવારજનો ગમગીન : રાજકોટમાં 10 વર્ષના બાળકનું હાર્ટએટેકથી મૃત્યુ
રાજકોટમાં હાર્ટ-એટેકનો મામલો સામે આવ્યો છે. ૨૮ જુલાઈના રોજ 10 વર્ષના બાળકને હાર્ટ-એટેક આવતા મૃત્યુ નીપજ્યું હોવાની જાણકારી સામે આવી…
Read More » -
ચાંદીપુરાનો કહેર વધ્યો : નાના બાળકો બાદ હવે 18 વર્ષના યુવાનમાં શંકાસ્પદ જોવા મળ્યા લક્ષણો
રાજ્યમાં હાલ ચાંદીપુરા વાયરસ નો કહેર જોવા મેળો રહ્યો છે. કેમ કે, તેને લઈને સતત કેસો સામે આવી રહ્યા છે.…
Read More » -
જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે. કે. સ્વામી સહિત સાત લોકો સામે એક કરોડની છેતરપિંડીની ફરિયાદ
જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે. કે. સ્વામી ફરી ચર્ચામાં આવ્યા છે. કેમકે તેમની સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં…
Read More »