Saurashtra
-
અમરેલીમાં હનુમાનપુર ગામે વીજકરંટ લાગતા એક જ પરિવારના ત્રણ લોકોના મોત
અમરેલીના ખાંભા ના હનુમાનપુર ગામથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોને વીજકરંટ લાગતા…
Read More » -
ગેમઝોન અગ્નિકાંડને લઈ મોટા સમાચાર, વધુ ત્રણ અધિકારીઓની કરાઈ ધરપકડ
રાજકોટમાં 25 મે ૨૦૨૪ ના દિવસ TRP ગેમઝોન ખાતે સર્જાયેલા અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોના મૃત્યુ નીપજ્યા હતા. આ સમગ્ર મામલામાં…
Read More » -
સુરેન્દ્રનગરના લખતર-વિરમગામ હાઈવે ઓર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, ત્રણના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
ગોંડલ જસદણ હાઇવે પર કાર અને ટ્રકનો સર્જાયો ભયંકર અકસ્માત, બેના મોત, પાંચ ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવા મામલે મેનેજર જય સચદેવનું મોટું નિવેદન
ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવાના મામલો ચર્ચાનો વિષય બનેલ છે. જ્યારે હવે આ બાબતમાં બાલાજી…
Read More » -
રાજકોટ અગ્નિકાંડ : ACB ની તપાસમાં TPO મનસુખ સાગઠીયાના નામે મળી આવી અધધ સંપત્તિ….
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ…
Read More » -
રાજકોટ અગ્નિકાંડને લઈને મ્યુનિસિપલ કમિશનરે લીધો મોટો નિર્ણય, 35 કર્મચારીઓની કરવામાં આવી બદલી
રાજકોટમાં નાનામોવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં તારીખ 25 મે ૨૦૨૪ ના રોજ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં 27…
Read More » -
સુરેન્દ્રનગરનાં મજેઠી-રાજપરા હાઈવે પર દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, દાદા-પૌત્ર અને સાળાના કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
બોગસ મિનિટ્સ બુકના ગુનામાં પૂર્વ TPO મનસુખ સાગઠિયા ની ધરપકડ
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટનાને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં…
Read More » -
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પોલીસે જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારીઓ સામે આવી રહી છે.…
Read More »