Saurashtra
-
રાજકોટ અગ્નિકાંડ : ACB ની તપાસમાં TPO મનસુખ સાગઠીયાના નામે મળી આવી અધધ સંપત્તિ….
રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલામાં સતત પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ…
Read More » -
રાજકોટ અગ્નિકાંડને લઈને મ્યુનિસિપલ કમિશનરે લીધો મોટો નિર્ણય, 35 કર્મચારીઓની કરવામાં આવી બદલી
રાજકોટમાં નાનામોવા રોડ પર ટીઆરપી ગેમઝોનમાં તારીખ 25 મે ૨૦૨૪ ના રોજ ભયંકર આગ ફાટી નીકળી હતી. આ અગ્નિકાંડમાં 27…
Read More » -
સુરેન્દ્રનગરનાં મજેઠી-રાજપરા હાઈવે પર દૂધના ટેન્કર અને બાઈક વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, દાદા-પૌત્ર અને સાળાના કરુણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » -
બોગસ મિનિટ્સ બુકના ગુનામાં પૂર્વ TPO મનસુખ સાગઠિયા ની ધરપકડ
રાજકોટમાં ટીઆરપી ગેમઝોનમાં બનેલી દુઃખદ ઘટનાને લઈને પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. એવામાં રાજકોટના ટીઆરપી ગેમઝોનમાં…
Read More » -
ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પોલીસે જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારીઓ સામે આવી રહી છે.…
Read More » -
દુઃખદ ઘટના : રાજકોટમાં બે બાળકીઓના સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી કરુણ મોત
રાજકોટથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જાણકારી અનુસાર, રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાના લીધે બે બાળકીના મોત થતાં પરિવારજનોમાં…
Read More » -
રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં ભીષણ આગમાં 24 લોકોના મોત, મૃતદેહોની ઓળખ કરવી પણ મુશ્કેલ
રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 24 લોકો જીવતા બળી ગયા હતા. મૃત્યુઆંક હજુ વધી…
Read More » -
હિંદુવાદી નેતાઓની હત્યાનું કવાતરું ઘડનાર મૌલવીની સુરત થી ધરપકડ, પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
રાજ્યમાં લોકસભાની ચુંટણીને લઈને જોરશોરથી પ્રચાર શરુ કરવામાં આવ્યો છે. તેની સાથે લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સહિતનો અમલ થાય…
Read More » -
રાજકોટ : પાટીદાર પત્રિકા કાંડમાં પરેશ ધાનાણીના ભાઈની થઈ શકે છે ધરપકડ, જાણો શુ છે સમગ્ર મામલો?
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજ અંગેની બે દિવસ અગાઉ પત્રિકા વાયરલ થઈ હતી. તેને લઈને ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો…
Read More » -
પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન સાથે 500 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રહેલો છે. તેના…
Read More »