India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રી શબાના આઝમીની કાર ને નડ્યો અકસ્માત, ગંભીર રીતે ઘાયલ
ગીતકાર જાવેદ અખ્તરની પત્ની અને બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રી શબાના આઝમી માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ છે. પુણે-મુંબઇ એક્સપ્રેસ વે…
Read More » -
ફાંસી ની તારીખ પાછળ જતા નિર્ભયાની માતા ભાજપ પર ગુસ્સે થઇ, મોદીને કહ્યું આવું
નિર્ભયાની માતાએ નિર્ભયાના દોષિતોને ફાંસી આપવામાં વારંવાર વિલંબ થતાં આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સામે નારાજગી વ્યક્ત કરી…
Read More » -
સાંઈબાબા નું ધામ શિરડી આવતીકાલથી બંધ, ઉદ્ધવ ઠાકરેના નિવેદનને લીધે લેવાયો નિર્ણય
શિરડી નું સાંઈબાબાનું મંદિર વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. લાખો શ્રદ્ધાળુઓ દરરોજ તેના દર્શને આવે છે પણ આપને જાણીને આંચકો લાગશે કે…
Read More » -
ડોલીમાં દુલ્હનની વિદાય થઇ પણ ઘરે આવી અર્થી માં, ખુશીના માહોલમાં માતમ છવાઈ ગયો
ઘરના આંગણામાં નવી પરણિત પુત્રવધૂને આવકારવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. પુત્રવધૂ પાંચ પુત્રીમાં એકમાત્ર પુત્રના લગ્ન પછી ઘરના દરવાજે…
Read More » -
ફક્ત એક કાગળ ખોવાઈ ગયું એમાં તો માં,પત્ની તેમજ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધા, જાણો ચોંકાવનારો કિસ્સો
બિહારમાં 5 સભ્યોની હત્યા કર્યાનો એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક યુવકે તેની માતા, પત્ની અને ત્રણ પુત્રીની હત્યા…
Read More » -
લો હવે નિર્ભયાનો ગુનેગાર જશે નીચલી અદાલતમાં, 22 તારીખે ફાંસી ટળી શકે છે
નિર્ભયા દોષિતોને ફાંસી આપવામાં મોડું થઈ શકે છે. હવે દોષિત મુકેશના વકીલ સેશન્સ કોર્ટમાં ડેથ વોરંટ સામે અરજી કરશે. આજે…
Read More » -
ભાજપ નેતા સુબ્રમણ્યમ સ્વામીની સલાહ: નોટ પર લક્ષ્મીનો ફોટો છાપો તો રૂપિયામાં સુધારો આવશે
ભારતીય જનતા પાર્ટી ના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ડોલર સામે રૂપિયાના ઘટાડા અંગે એક વિચિત્ર નિવેદન આપ્યું…
Read More » -
આતંકવાદી સાથે પકડાયેલા DSP ને સસ્પેન્ડ કરાયો, પોતાના ઘરે જ આતંકીને આશરો આપ્યો હતો
હિઝબુલ કમાન્ડર નવીદ બાબુની સાથે ધરપકડ કરાયેલા DSP દેવિંદર સિંહને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂછપરછમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા…
Read More » -
દીપિકાએ સલમાન ખાનને પૂછ્યું, “બચ્ચા કબ કરોગે” ? સલમાને આપ્યો આવો જવાબ
દીપિકા પાદુકોણ અને વિક્રાંત મેસીએ તેમની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ છપાકનું પ્રમોશન બિગ વીકએન્ડના એપિસોડમાં કર્યું હતું. રીઅલ એસિડ એટેક…
Read More » -
ભાજપના આ મંત્રીએ કહ્યું, મોદી-યોગી વિરુદ્ધ બોલશે એને જીવતા દાટી દઈશ
ઉત્તર પ્રદેશ સરકારના રાજ્ય પ્રધાન રઘુરાજસિંહે અલીગઢમાં આયોજીત એક રેલીમાં નાગરિકતા સુધારા અધિનિયમના સમર્થનમાં વિવાદિત નિવેદન આપ્યું છે. આજે અલીગઢના…
Read More »