India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
લિવ-ઇનમાં રહેતી પાર્ટનરની હત્યા કરી મનોજે લાશના ટુકડાને કૂકરમાં પકાવ્યા અને કૂતરાને ખવડાવી દીધા
મુંબઈથી એક મોટા સમાચાર આવ્યા છે જ્યાં મીરા રોડ વિસ્તારની એક સોસાયટીમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. મહિલાની લાશ…
Read More » -
વધુ એક અકસ્માત: એન્જિન વગર જ દોડવા લાગી ટ્રેન, 6 મજૂરોના મોત
ઓડિશાના બાલાસોરમાં બુધવારે એક ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ હવે રાજ્યના જાજપુર-કિયોંઝર રોડ સ્ટેશન નજીક માલસામાનની ટ્રેનની અડફેટે આવતા છ મજૂરોના…
Read More » -
23 જૂને પટનામાં યોજાશે વિપક્ષની બેઠક: રાહુલ ગાંધી, મમતા અને કેજરીવાલ સહિત આ નેતાઓ સામેલ થશે
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર દ્વારા આયોજિત વિપક્ષી દળોની બેઠક 23 જૂને પટનામાં યોજાશે, જેમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના…
Read More » -
લો બોલો… અમેરિકામાં ભણતા દર 5માંથી 1 વિદ્યાર્થી ભારતીય છે, આ વર્ષે આ રેકોર્ડ તૂટી જશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝાની સુવિધા સરળ બનાવી છે. જેના કારણે હવે વધુને વધુ ભારતીયો અમેરિકામાં અભ્યાસ કરવા જઈ રહ્યા…
Read More » -
Monsoon 2023: IMDએ કહ્યું ચોમાસું ક્યાં પહોંચ્યું? જાણો ક્યારે વરસાદ પડશે
Indian meteorological department: ભારતીય હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે અત્યારે જે પ્રકારનું હવામાન ચાલી રહ્યું છે, તે આગામી 4-5…
Read More » -
જો મોબાઈલ ચોરાઈ જાય તો ચિંતા કરશો નહીં, આ લિંક પર જઈને ફરિયાદ કરો, મદદ મળશે
Request for blocking lost/stolen mobile : મોબાઈલ આજના યુગમાં દરેક માનવીની મહત્વની જરૂરિયાત બની ગઈ છે. તે માત્ર એકબીજાના સંપર્કનું…
Read More » -
અમિતાભ બચ્ચન દર રવિવારે ચાહકોને ખુલ્લા પગે મળે છે, જાણો કારણ
સદીના મેગાસ્ટાર તરીકે જાણીતા, દરેક બાબતમાં પરફેક્ટ એવા અમિતાભ બચ્ચનના વખાણ કરીએ તેટલા ઓછા છે. ઉંમરના આ સ્ટેજમાં આવ્યા પછી…
Read More » -
અરવિંદ કેજરીવાલ ચાલુ ભાષણે રડી પડ્યા, જાણો કોને યાદ કર્યા
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક કાર્યક્રમ દરમિયાન મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થઈ ગયા. સિસોદિયાને યાદ કરીને તેઓ કાર્યક્રમની વચ્ચે…
Read More » -
ઝારખંડમાં ટળી મોટી રેલ દુર્ઘટના: ટ્રેક અને ફાટક વચ્ચે ફસાયું ટ્રેક્ટર, ત્યારે જ આવી રાજધાની એક્સપ્રેસ
મંગળવારે સાંજે ઝારખંડના બોકારોમાં સંથાલડીહ રેલ્વે ક્રોસિંગ પાસે ટ્રેન ડ્રાઇવરની મનની હાજરીને કારણે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. વાસ્તવમાં, નવી…
Read More » -
રાત્રીના અંધારામાં કિન્નરો ની સ્મશાનયાત્રા કાઢવામાં આવે છે, જો કોઈ જોવે તો…
આજે વિશ્વ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે પરંતુ હવે આપણા સમાજમાં વ્યંઢળોના આશીર્વાદ અને અભિશાપ મહત્વના છે. આજે…
Read More »