India
Gujratkhabar.in is a Gujarati news web portal providing news from last 4 years.
-
પાકિસ્તાનમાં ગૃહયુદ્ધની શરૂઆત? હિંસક ઘટનાઓ,ચારેબાજુ આગચંપી, સેનાએ પીટીઆઈ સમર્થકો પર ગોળીબાર કર્યો
પ્રખ્યાત ભૂતપૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન (Imran Khan) ને ઇસ્લામાબાદ હાઇકોર્ટની બહારથી રેન્જર્સ દ્વારા અચાનક ધરપકડ…
Read More » -
ગાય-તસ્કરોનું કૃત્ય CCTVમાં કેદ, રોડ કિનારે ઉભેલી ગાયને અલ્ટો કારમાં લઇ ગયા
નાગપુર પોલીસને ગાય (Cow)ની તસ્કરી ગેંગની ધરપકડ કરવામાં મોટી સફળતા મળી છે. નાગપુરના પંચપાવલી પોલીસ સ્ટેશન હેઠળ પોલીસે અલ્ટો કારમાંથી…
Read More » -
આબુ રોડ પર તુફાન ગાડી અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત; ચારના મોત, 10 ઈજાગ્રસ્ત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો…
Read More » -
MiG-21 crash : રાજસ્થાનના હનુમાનગઢમાં MiG-21 ફાઈટર જેટ વિમાન ક્રેશ, 2ના મોત, એક ઘાયલ
MiG-21 crash : રાજસ્થાનના હનુમાનગઢમાં MiG-21 ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે અને એક વ્યક્તિ ઘાયલ…
Read More » -
પોપટના મોત પર આખો પરિવાર રડ્યો, પરિવારે કહ્યું કે- 25 વર્ષથી સાથે હતો, હવે છોડીને જતો રહ્યો
પ્રાણીઓ અને પક્ષીઓને ઉછેરવા એ ઘણા લોકોનો શોખ છે. ઘણા લોકો તેમની સાથે એટલા જોડાઈ જાય છે કે તેઓ તેમને…
Read More » -
OPTCL recruitment : આ સરકારી કંપનીમાં એન્જિનિયરો માટે નોકરીની તક, પરીક્ષા આપવાની જરૂર નથી
OPTCL recruitment : જો તમે એન્જિનિયરિંગ કર્યું છે તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. તમને જણાવી દઈએ કે ઓડિશા…
Read More » -
યુઝવેન્દ્ર ચહલે રચ્યો ઈતિહાસ, બન્યો IPLનો નંબર 1 બોલર
IPL 2023ની 52મી મેચમાં યુઝવેન્દ્ર ચહલે (Yuzvendra Chahal) 4 ઓવરમાં 29 રન આપીને 4 વિકેટ લીધી હતી. તેણે સનરાઈઝર્સ હૈદરાબાદના…
Read More » -
‘દેશનો હિંદુ ખતરામાં છે, હનુમાન ચાલીસા કેન્દ્ર બનાવીને તેમને જગાવીશું’, જાણો પ્રવિણ તોગડિયાએ બીજું શું કહ્યું
ઇન્ટરનેશનલ હિંદુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા (Pravin Togadia) મધ્યપ્રદેશના આદિવાસી જિલ્લા ડિંડોરી પહોંચ્યા અને કહ્યું કે હિંદુઓ જોખમમાં છે,તેથી અમે…
Read More » -
કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર BAPS સ્વામીનારાયણ મંદિરનું કરાયું ભૂમિપૂજન
સંતો મહંતો આજના કળિયુગમાં પણ દુનિયામાં અધ્યામિકતા અને ભક્તિમય વાતાવરણ બનાવવા માટે સતત કાર્યરત રહેતા હોય છે. દરેક સંપ્રદાયના મહંતો…
Read More »
