News
-
અમદાવાદની આ રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ પાર્સલમાંથી નિકર્યો મરેલો ઉંદર ? સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાઈ રહ્યો છે આ મુદ્દો,
અમદાવાદ શહેરના દિલ્હી દરવાજા વિસ્તારની હિના રેસ્ટોરંટમાંથી મંગાવેલ પનીર ભૂરજી ખાદ્યા બાદ માતા-પુત્રને ફૂડ પોઈઝનિંગ થતા ૧૦૮ દ્વારા સિવિલ હોસ્પિટલમાં…
Read More » -
શું બાળકોને પણ રસીનો બુસ્ટર ડોઝ આપવો પડશે ? જાણો WHO એ શું ચેતવણી આપી ?
કોરોના દિવસે-દિવસે વધતો જાય છે,અત્યારે કોરોનોનો ઓમિક્રોન વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે,આ બધાને ધ્યાનમાં લઈને દુનિયાના અનેક દેશોમાં…
Read More » -
ઓમિક્રોન વાયરસના લક્ષણોનું લિસ્ટ થઇ રહ્યું છે લાબું, આ લક્ષણો દેખાય તો ચેતી જજો અને ધ્યાન રાખજો,
કોરોના દિવસે-દિવસે વધતો જાય છે,અત્યારે આપણે રોજના કેસ જોઈએ તો ગઈ કાલે ૨૧,૦૦૦ કેસ સામે આવ્યા હતા.કોરોનાના વધતા મામલામાં હાલમાં…
Read More » -
આણંદના જાણીતા ‘ઠક્કર ખમણવાળા’ની પત્નીનું મોત, ભાઈએ વ્યક્ત કરી હત્યાની આશંકા, જાણો શું છે આ સમગ્ર મામલો,
‘ઠક્કર’ ખમણ હાઉસના નામે ધંધો કરતો પ્રતિષ્ઠિત પરિવાર બોરસદમાં રહે છે.અને આણંદમાં ખમણનો ધંધો કરે છે.બોરસદના પ્રતિષ્ઠિત પરિવારની પરિણીતાનુ મોત…
Read More » -
ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં ભારે તેજી, મુહુર્તના દિવસે મણના ૧૧,૧૧૧ રૂપિયા ભાવ આવ્યો,
મહેસાણાના ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુનો મણનો ભાવ હરાજીમાં રેકોર્ડબ્રેક રૂપિયા ૧૧,૧૧૧ બોલાયો હતો.વધુમાં જણાવીએ તો ઉંઝા APMC ના ઈતિહાસમાં આવું પહેલીવાર…
Read More » -
જેઠ સતત 18 વર્ષથી કરી રહ્યો હતો શોષણ, પતિને ફરિયાદ કરી તો તેની વાત સાંભળીને મહિલા..
એમપી ગ્વાલિયરથી એક એવી ઘટના સામે આવી છે જેના વિષે જાણીને તમને પણ ખુબ દુઃખ થશે. અહીંયા એક જેઠ પોતાની…
Read More » -
અમદાવાદમાં અભયમની ટીમે આ રીતે એક પરિણીતાનો ઘરસંસાર તૂટતો બચાવી લીધો,જાણો આ સમગ્ર મામલો,
નમસ્કાર મિત્રો,તમે પણ જાણો છો કે વહેમની કોઈ દવા હોતી નથી,જો આવું જ કઈ પતિ-પત્ની વચ્ચે જો કોઈ ત્રીજી વ્યક્તિ…
Read More » -
બંધ કોથળામાંથી મળી આવ્યો આ જાણીતી અભિનેત્રીનો મૃતદેહ, એની હત્યા પાછળ ચાલી રહી છે આવી અટકળો,
બાંગ્લાદેશની 45 વર્ષીય અભિનેત્રી રાઈમા ઈસ્લામ શિમુ જેઓ શૂટિંગ માટે ગયેલ હતા પરંતુ તેઓ ગુમ થયાના સમાચાર સામે આવ્યા હતા.સમાચાર…
Read More » -
કોરોના ટાસ્કફોર્સે ગુજરાત સરકારને ચેતવી : જાન્યુઆરીના અંત સુધીમાં રાજ્યમાં રોજના આટલા કેસ આવી શકે છે,
રાજયમાં કોરોનાની ત્રીજી લહેર દિવસે-દિવસે વધતી જાય છે.કોરોનાને નિયંત્રણમાં લાવવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કોરોના માટે તબીબોની ટાસ્કફોર્સ સાથે બેઠક…
Read More » -
કોરોનાના 17 હજાર કેસ પછી હવે સરકાર જાગી ? તાબડતોબ બેઠક બોલાવી, હવે કાબૂમાં લેવા માટે આ કવાયત હાથ ધરી,
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવી ચૂકી છે,સાથે કોરોનાના કેસ પણ દિવસે-દિવસે વધતાં જાય છે.જણાવી દઈએ કે એક જ દિવસના ૧૭…
Read More »