Politics
Politics, gujarat politics, gujaratkhabar
-
હાર્દિક પટેલ હવે પોતાની જ સરકાર સામે આંદોલનના મૂડમાં, કૃષિ મંત્રીને લખ્યો પત્ર
પાટીદાર આંદોલનથી દેશમાં પોતાની નવી ઓળખ બનાવનાર હાર્દિક પટેલ હવે પોતાની જ સરકાર સામે વિરોધ કરવાના મૂડમાં છે.કપાસની ખરીદી દરમિયાન…
Read More » -
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓપી કોહલીનું નિધન
ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલીનું સોમવારે નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતા. કોહલી ભાજપના વરિષ્ઠ નેતા હતા જે…
Read More » -
budget 2023 : બજેટની રજૂઆત દરમિયાન એવું શું થયું કે સંસદમાં બધા હસવા લાગ્યા, PM મોદી પણ હસવાનું રોકી શક્યા નહીં
દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સતત પાંચમી વખત સામાન્ય બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે અનેક કલ્યાણકારી યોજનાઓની જાહેરાત કરી.…
Read More » -
ઝેરી દારૂ પીવાથી 31 લોકોના થયા મોત અને મંત્રીને સુજે છે મજાક… કહ્યું કે શક્તિ વધારો અને સહન કરો
બિહારમાં ફરી એકવાર ઝેરી દારૂ પીવાથી 31 લોકોના મોત થયા છે. આ ઘટના ખૂબ જ કરોડ છે પરંતુ બિહાર સરકારના…
Read More » -
સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ, જેલમાં પલંગ પર બેસીને ખાય છે ફાઇવસ્ટાર ભોજન, વધી ગયું આઠ કિલો વજન
દિલ્હીના મંત્રી સત્યેન્દ્ર જૈન સતત ચર્ચામાં છે. હાલ તેઓ મની લોડરીંગ કેસમાં તિહાર જેલમાં સજા ભોગવી રહ્યા છે. પરંતુ તેમની…
Read More » -
JDUના પૂર્વ પ્રમુખ અને દિગ્ગજ નેતા શરદ યાદવનું નિધન, ગુરુગ્રામની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા
જેડીયુના પૂર્વ પ્રમુખ શરદ યાદવનું નિધન થયું છે. શરદ યાદવની પુત્રીએ આ અંગે માહિતી આપી છે. તેઓ 75 વર્ષના હતા.શુભાશિનીએ…
Read More » -
ગુજરાતના આ મંત્રીને ગુસ્સો આવ્યો: કહ્યું કે વડગામના મતદારોએ મેવાણીને જીતાડીને દેશ સાથે દગો કર્યો
ગુજરાતના મંત્રી જગદીશ વિશ્વકર્માએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું અને તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના જીજ્ઞેશ મેવાણીના હાથે ભાજપના ઉમેદવારની હારને…
Read More » -
ગોંડલ અને રીબડા જૂથ નો વિવાદ ચરમસીમાએ: જયરાજસિંહે રીબડામાં જઈને કહ્યું કે, આ ગામમાં કોઈની દાદાગીરી ચલાવી નહીં લઉં
ગોંડલ તાલુકાના રીબડા ગામમાં પટેલ અને ક્ષત્રિય યુવાનો વચ્ચે વિવાદ સામે આવ્યો હતો. એવામાં હવે રીબડામાં પટેલ યુવાન પર થયેલા…
Read More » -
કોંગ્રેસના જયરાજસિંહ પરમાર CR પાટીલની હાજરીમાં જોડાયા ભાજપમાં, કહી આ વાત..
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આવી રહી છે. ત્યારે અત્યારથી પાર્ટીના નેતાઓ સક્રિય થઇ ગયા છે અને તેમની પાર્ટીને મજબૂત કરી રહ્યા…
Read More » -
જયરાજસિંહના સમર્થનમાં ધડાધડ રાજીનામાં પડતા કોંગ્રેસમાં સર્જાયો ભૂકંપ
કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમાર આજ રોજ ભાજપમાં જોડાવના છે. જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાવા અંગે સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને…
Read More »