breking news
- Vadodara
વડોદરામાં સરાર ગામમાં જમાઈ એ સાસુની હત્યા કરી કર્યો આપઘાત, પત્નીની પર પણ કર્યો જીવલેણ હુમલો
વડોદરા પાસે આવેલ સરાર ગામમાં જમાઈ દ્વારા પોતાની પત્ની અને સારું પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામે…
Read More » - Vadodara
લવ જેહાદ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું મોટું નિવેદન
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લવ જેહાદ પર મોટું નિવેદન આપવામાં આવ્યું છે. વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન હર્ષ સંઘવી દ્વારા કહેવામાં…
Read More » - Gujarat
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, અત્યાર સુધીમાં ૨૧ બાળકોને ભરખી ગયો
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર સતત વધતો જોવા મળી રહ્યો છે. કેમ કે, આ વાયરસ અત્યાર સુધીમાં 21 જિલ્લામાં ફેલાયો છે.…
Read More » - Gujarat
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી ભયંકર આગાહી
રાજ્યમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. એવામાં હવે હવામાન નિષ્ણાંત…
Read More » - South Gujarat
સુરતમાં એમ્બ્યુલન્સ ભાડે આપવાના નામે તબીબોને છેતરી કરોડોની ઠગાઈ કરનાર ઝડપાયો
સુરત શહેરથી એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. સુરતની સ્મીમેર હોસ્પિટલને લઈને મામલો સામે આવ્યો છે. તબીબો સાથે ઠગાઈ થવાનો…
Read More » - South Gujarat
સુરતમાં ડમ્પરે પિતા સાથે સ્કૂલ જવા નીકળેલા બાઈકને અડફેટે લેતા વિદ્યાર્થીનું કરૂણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » - Gujarat
ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે શરૂ કરી `શ્રમિક બસેરા યોજના`, પ્રતિદિન પાંચ રૂપિયામાં શ્રમિકોને મળશે કામચલાઉ આવાસ
ગુજરાત સરકાર એક અનોખી યોજના જાહેર કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના ચાર મોટા શહેરોમાં માત્ર પાંચ રૂપિયા પ્રતિ…
Read More » - Gujarat
અંકલેશ્વર હાઇવે પર સર્જાઈ હિટ એન્ડ રનની ઘટના, બે સગી બહેનોના મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં…
Read More » - Gujarat
ગુજરાતના આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં ધીરે-ધીરે સર્વત્ર ચોમાસું બેસતું જોવા મળ્યું છે. એવામાં હવામાન વિભાગ દ્વારા આજે મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ…
Read More » - Gandhinagar
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર : ગાંધીનગરની 15 મહિનાની બાળકીનો મોત
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર સર્જ્યો છે. રાજ્યમાં વધતા જતા ચાંદીપુરા વાયરસ ના પ્રકોપે તંત્ર ની ચિંતામાં વધારો કર્યો છે. જાણકારી…
Read More »