gujarat news
- Gujarat
બિપોરજોય ચક્રવાતની અસરને કારણે ગુજરાતના પ્રખ્યાત મંદિરો ભક્તો માટે રહેશે બંધ
ગુજરાતભરમાં બિપારજોય ચક્રવાતની અસર જોવા મળી રહી છે. 15મી જૂનના રોક સાંજના 4 કલાક પછી કચ્છ જિલ્લામાં આવેલા જખૌ આસપાસ…
Read More » - Gujarat
માતા સાથે ઝઘડો કરીને પુત્રએ ગુસ્સામાં કરી નાખી હત્યા
અભ્યાસમાં નિષ્ફળ થવાના કાતને અસ્થિર બની ગયેલા પુત્રની માતા સાથે કોઈને કોઈ વાતને લઈને ઝઘડાએ થતા ઝઘડાને કારણે આજે મમતાના…
Read More » - Ahmedabad
બિપોરજોય વાવાઝોડાનો ઘેરાવો જાણીને ઉડી જશે તમારા હોશ, જાણો કેટલો છે વાવાઝોડાનો ઘેરાવો?
ગુજરાત તરફ ધીરે-ધીરે બિપોરજોય વાવાઝોડું નજીક આવી રહ્યું છે. વાવાઝોડું ગુજરાતના દરિયાથી માત્ર થોડાક કલાકો જ દૂર રહેલું છે. દર…
Read More » - Ahmedabad
હવામાન વિભાગની ભયાનક આગાહી, ગુજરાતના આ જિલ્લામાં અતિથી ભારે વરસાદ વરસશે
બિપોરજોય વાવાઝોડાનો ધીરે-ધીરે ગુજરાતમાં ખતરો વધતો જોવા મળી રહ્યો છે. તેને લઈને હવામાન વિભાગ દ્વારા ભયાનક આગાહી કરવામાં આવી છે.…
Read More » - Gujarat
વાપીમાં નેપાળી મહિલાની કરપીણ હત્યા, બે દીકરોએ માતાની છત્રછાયા ગુમાવી
વલસાડ જિલ્લાના વાપીના છરવાડા વિસ્તારથી હત્યાની ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં નેપાળી મહિલાની હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણકારી…
Read More » - Gujarat
બધા વચ્ચે વટ પાડવા આ નેતાએ વિદ્યાર્થીનીને ટુ વ્હીલર ફ્રીમાં આપવાની વાત કરીને વિદ્યાર્થીનીના નામે 1 લાખની લોન કરી દેતા પરિવાર મુકાયો મુશ્કેલીમાં
નેતાઓ પોતાની વાહવાહી લૂંટવા માટે ગમે તે કરવા માટે તૈયાર રહેતા હોય છે. પરંતુ આ રીતે વાહવાહી લૂંટવાના ચક્કરમાં ક્યારેક…
Read More » - Gujarat
બિપોરજોય વાવાઝોડાને કારણે દ્વારકામાં મંદિરની ધજા થઈ ખંડિત
અરબી સમુદ્રમાં ઉદભવેલું અતિપ્રચંડ બિપોરજોય ચક્રવાતના કારણે દ્વારકાનો દરિયો ગાંડોતૂર બન્યો છે. દ્વારકાના દરિયો તોફાની બનતા 15 ફૂટ જેટલા ઊંચા…
Read More » - Gujarat
15 ગામોને જોડતો બ્રીજ તકલાદી બાંધકામને કારણે લોકાર્પણ પહેલા જ તૂટી પડ્યો
રાજ્યમાં એક પછી એક બ્રિજમાં કૌભાંડ થયાનું તેમજ હલકી ગુણવત્તાના મટિરિયલના ઉપયોગના કારણે બ્રીજ તૂટી પડવાની ઘટનાઓમાં સતત વધારો થઈ…
Read More » - Ahmedabad
સરકારી વિભાગોના તાલમેલના અભાવ વચ્ચે કંડલા પોર્ટ પર લાખો ટન જોખમી કેમિકલનું વાવાઝોડા દરમિયાન શુ થશે?
માત્ર ભારત જ નહિ, પરંતુ સમગ્ર દક્ષીણ એશીયા ખંડમાં કંડલા પોર્ટ સૌથી વધુ લીક્વીડ સ્ટોરેજ ધરાવે છે, ‘બિપરજોય’ ચક્રવાતના લીધે…
Read More » - Gujarat
સી.આર.પાટીલના આદેશને પગલે સુરતમાં વાવાઝોડામાં અસરગ્રસ્ત લોકો માટે રાહત કીટ બનાવવાની શરૂઆત
ગુજરાતના સૌરાષ્ટ્ર તેમજ કચ્છના વિસ્તારોમાં બિપોરજોય ચક્રવાતનું સંકટ તોડાઈ રહ્યું છે. ગુજરાતમાં વાવાઝોડું ટકરાયા પછી મોટો વિનાશ સર્જાઈ શકે તેવી…
Read More »