gujarat
- Ahmedabad
ખાવાનું પેક કરવા મામલે દલિત યુવકને હોટલ માલિકે ઢોર માર માર્યો, દર્દનાક મોત થતા રાજકારણ ગરમાયું
મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં દલિત યુવાનની હત્યાનો મામલો સામે આવ્યો છે. જેમાં હોટલમાં જમવાનું પાર્સલ લેવા ગયેલ યુવાન દ્વારા સામગ્રી…
Read More » - Ahmedabad
વાવાઝોડાએ ફરી દિશા બદલી, પાકિસ્તાન નહીં પણ ગુજરાતના આ વિસ્તારોમાં ટકરાશે
બિપોરજોય વાવાઝોડાને લઈને આવ્યા મોટા સમાચાર સામે આવ્યા છે. વાવાઝોડાએ ફરી દિશા બદલી નાખી છે. પાકિસ્તાન તરફ જઈ રહેલ વાવાઝોડું…
Read More » - Ahmedabad
હવામાન વિભાગની વધુ આગાહી, ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની રહેશે આવી અસર…
બિપોરજોય વાવાઝોડાને લઈને લેટેસ્ટ જાણકારી સામે આવી છે. દક્ષિણપૂર્વી અરબી સમુદ્રમાં ઉભું થયેલ ચક્રવાત બિપરજોય ધીરે ધીરે અગ્રેસીવ બની રહ્યું…
Read More » - Ahmedabad
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને સ્કાઈમેટે કરે મોટી આગાહી, આ વિસ્તારોમાં વરસાદી માહોલ બનશે
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ બાબતમાં સ્કાઈમેટ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. સ્કાઈમેટ દ્વારા જણાવવામાં આવ્યું…
Read More » - Ahmedabad
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, બિપોરજોય વાવાઝોડા બાદ ગુજરાતમાં આવું રહેશે ચોમાસું….
કેરળમાં વિધિવત રીતે ચોમાસું બેસી ગયું છે. એવામાં હવે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી ક્યારે થશે તેને લઈને સવાલ છે. એવામાં હાલમાં…
Read More » - Ahmedabad
બિપોરજોય વાવાઝોડાને લઈને સામે આવી મોટી જાણકારી….
ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાને લઈને સંકટ ઘેરાયેલું છે. તેને લઈને સતત જાણકારીઓ સામે આવી રહી છે. જ્યારે આ વાવાઝોડાના લીધે ગુજરાતના…
Read More » - Gujarat
ISKP આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ સુરતની મહિલાને લઈને સામે આવી મોટી જાણકારી….
ગુજરાત એટીએસ દ્વારા આજે મોટુ ઓપરેશન પાર પાડવામાં આવેલ છે. એટીએસ દ્વારા પોરબંદરમાં આતંકી સંગઠન સાથે સંકળાયેલા ચાર શખ્સોની ધરપકડ…
Read More » - Gujarat
સુરતમાં માં CISF જવાનની પત્ની પર તેના જ મિત્રએ દુષ્કર્મ આચર્યુ, આરોપી યુવકની ધરપકડ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. તેમાં પણ દુષ્કર્મની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જ્યારે આવી જ…
Read More » - Ahmedabad
બિપોરજોય વાવાઝોડું : હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી, રાજ્યના આ વિસ્તારોમાં બનશે વરસાદી માહોલ
બિપોરજોય વાવાઝોડાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલની આગાહી અનુસાર બિપોરજોય વાવાઝોડું છેલ્લા 24…
Read More » - Gujarat
સુરત સામૂહિક આત્મહત્યા કેસને લઈને થયો સૌથી મોટો ખુલાસો, પરિવારે આ કારણોસર કરી આત્મહત્યા
સુરતના રત્નકલાકાર પરિવાર દ્વારા આત્મહત્યા મામલે મોટી જાણકારી સામે આવી છે. વીનું મોરડીયા પરિવારના આત્મહત્યા કેસમાં પોલીસ દ્વારા સંબંધી અને પાડોશીઓના…
Read More »